જન વિશ્વાસ વિધેયક 2026 પસાર : નરેન્દ્ર મોદીએ વ્યક્ત કરી ખુશી, ઈઝ ઓફ લિવિંગ અને બિઝનેસમાં મોટો સુધારો
ભારતની સંસદ દ્વારા ‘જન વિશ્વાસ (જોગવાઈઓમાં સુધારો) વિધેયક, 2026’ પસાર કરવામાં આવતાં દેશમાં શાસન વ્યવસ્થામાં એક મહત્વપૂર્ણ સુધારો જોવા મળ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ઐતિહાસિક પગલાને ...
ઈન્કમ ટેક્સમાં સુધારા બાદ સરકારનો નવો ટારગેટ કસ્ટમ ડ્યુટી
કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે તાજેતરમાં એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું જેમાં તેમણે સ્પષ્ટ કર્યું કે ઈન્કમ ટેક્સ સિસ્ટમમાં મોટા સુધારાઓ કર્યા બાદ હવે સરકારનું આગામી મોટું મિશન કસ?...
100 દિવસમાં 15 લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ, જાણો મોદી સરકારે ક્યાં રોકાણ કર્યું કેટલા પૈસા
મોદી સરકાર 3.0 એ તેના કાર્યકાળના પ્રથમ 100 દિવસ પૂરા કર્યા છે. સરકાર દ્વારા પહેલા 100 દિવસમાં લગભગ 15 લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા હતા. જેમાં મુખ્યત્વે માળખાકીય વિકાસ, આરોગ્ય સેવાઓ,...
ભારતનું માર્કેટકેપ 2030 સુધીમાં 10 લાખ કરોડ ડોલર થઈ જશે
વૈશ્વિક સ્તરે ભારતીય અર્થતંત્ર ઝડપભેર આગળ વધી રહ્યું છે તેને ધ્યાનમાં લેતા ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરી ફર્મ જેફરીઝે ભારતીય અર્થતંત્ર અને તેના ઇક્વિટી બજારો માટે આશાવાદી દૃષ્ટિકોણનો અ...
PM મોદીએ લક્ષદ્વીપની સુંદરતા કર્યા વખાણ,કહ્યુ- એકવાર અહીં આવનાર વિદેશી ટાપુ ભૂલી જશે!
વડાપ્રધાન મોદી મય બન્યો છે, લક્ષદ્વીપ ટાપુ. દેશ અને દુનિયાના સૌથી સુંદર નયનરમ્ય ટાપુઓ પૈકીના લક્ષદ્વીપમાં વડાપ્રધાન મોદીએ રાત્રી રોકાણ કર્યુ હતુ. 2 જાન્યુઆરી એટલે કે મંગળવારે PM મોદી લક્ષદ્વ...