ભારતને ભાષણ આપનારા નહીં, સાથીદારોની જરૂર, વિદેશ મંત્રી જયશંકરનો યુરોપ પર કટાક્ષ
પહલગામ આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો છે. બંને દેશમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે વિદેશ મંત્રી એસ. જયશંકરે યુરોપ સહિત સમગ્ર વિશ્વને સ્પષ્ટપણે સંદેશ આપ્યો છે કે, ભારતને વિશ્વમ?...
નડિયાદ : ધર્મસિંહ દેસાઇ યુનિ.માં સા.સિક્યુરિટી અંગે સેમિનાર યોજાયો
નડિયાદ : ધર્મસિંહ દેસાઇ યુનિવર્સટીના બીસીએ વિભાગના વુમન સેલ અંતર્ગત સાયબર સિક્યુરીટી વિષય પર સેમિનારનુ આયોજન કરવામા આવ્યુ હતું. આ સેમિનારમાં સાયબર સિક્યોરીટી ઇન્ડિયા-વલ્લભવિદ્યાનગરના ?...
હવે દુબઇ જવું અને રહેવું બનશે સાવ સરળ! UAE અને ભારત વચ્ચે થવા જઇ રહ્યો છે આ મોટો કરાર
દુબઈ જઈને ત્યાં નોકરી કરવા અને રહેવાની ઈચ્છા ધરાવતા ભારતીયો માટે ખુશખબરી છે. હવે સંયુક્ત અરબ અમીરાત જવું, રહેવુ અને વેપાર કરવું વધારે સરળ થઈ જશે. તેના માટે ભારત અને UAEની વચ્ચે લોકોનો સંપર્ક વધ?...
10 વર્ષમાં 7મી વાર UAEના પ્રવાસે જશે વડાપ્રધાન મોદી, ઈન્દિરા ગાંધી બાદ કોઈ PMએ આ દેશ તરફ નજર પણ ન કરી
ભારત-UAE સંબંધો રાજકીય, સાંસ્કૃતિક અને આર્થિક પાયા પર આધારિત છે. ભારત-યુએઈની નિકટતાનો સૌથી મજબૂત આધાર દ્વિપક્ષીય વેપાર છે. જો આપણે 2020-23ના સત્તાવાર આંકડાઓ પર નજર કરીએ તો આ સમયગાળા દરમિયાન ભારત અન?...
ભારત-મધ્ય પૂર્વે યુરોપ આર્થિક કોરિડોર વિશ્વ વ્યાપાર માટે સૈકાઓ સુધી સહાયભૂત રહેશે : નરેન્દ્ર મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તેઓના મન કી બાત કાર્યક્રમમાં કહ્યું હતું કે ભારત-મધ્યપૂર્વ યુરોપ ઇકોનોમિક કોરીડોર સૈકાઓ સુધી વિશ્વ વ્યાપાર માટે સહાયભૂત રહેશે. સાથે વિશ્વ ભારતનાં આ દર્શનને સ?...