વીમા ક્ષેત્ર માટે બજેટમાં મોટી જાહેરાત, FDI મર્યાદા 74% થી વધારીને 100% કરવામાં આવશે
નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2025-26માં વીમા ક્ષેત્ર માટે મોટી જાહેરાત કરી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે વીમા ક્ષેત્ર માટે FDI મર્યાદા 74% થી વધારીને 100% કરવાની વાત કરી છે. તેમણે કહ્યું છે કે પ?...
મહાકુંભથી કેટલી આવક થશે? CM યોગીએ જણાવ્યા અર્થવ્યવસ્થાને બુસ્ટ કરતાં આંકડા, રેકોર્ડ તૂટશે
મહાકુંભમાં આ વર્ષે 40 કરોડ શ્રદ્ધાળુઓના આવવાની અપેક્ષા છે, એવામાં મહાકુંભમાંથી 2 લાખ કરોડ રૂપિયા સુધી રેવન્યૂ જનરેશન વધવાની ધારણા છે. એક કાર્યક્રમમાં સીએમ યોગીએ પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્?...
ઈરાનમાંથી ૧૦,૦૦૦થી વધુપાકિસ્તાનીની હકાલપટ્ટી, તમામના પાસપોર્ટ રદ કરાયા
૨૦૨૦-૨૦૨૪દરમિયાન ૬૨,૦૦૦થી વધુપાકિસ્તાનીની ગેરકાયદે પ્રવેશ બદલ ધરપકડ ઈરાને તાજેતરમાં ગેરકાયદે રીતે તેના દેશમાં પ્રવેશેલા 10,454 પાકિસ્તાની નાગરિકોની હકાલપટ્ટી કરી છે. આ નાગરિકોએ ઈરાનમાંથી ...