EPFOમાં થયા આ પાંચ મોટા ફેરફારો, તમારી બચત પર થશે અસર
EPFOના પાંચ મહત્વપૂર્ણ ફેરફારો ખરેખર કર્મચારીઓ માટે ઉપયોગી અને સફળતા તરફ દોરી જતાં છે. ચાલો તેને સરળ ભાષામાં સંક્ષેપમાં ફરી સમજી લઈએ: 1. પ્રોફાઇલ અપડેટ પ્રક્રિયા સરળ થઈ હવે UAN આધાર સાથે લિંક ?...
જૂના PF અકાઉન્ટને નવી કંપનીમાં નથી કર્યું ટ્રાન્સફર તો શું મળશે વ્યાજ, જાણો નિયમ
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) તેના સભ્યોને વિવિધ સુવિધાઓ પૂરી પાડતું રહે છે જેથી લોકો સરળતાથી લાભ મેળવી શકે. બેલેન્સ ચેક કરવાથી લઈને એકાઉન્ટ ટ્રાન્સફર કરવા સુધીની તમામ સુવિધાઓ EPFO દ્વારા ?...
નોકરી બદલતી વખતે PF Accountને ટ્રાન્સફર કરવું થયું સરળ, EPFOના સભ્યોનો થશે ફાયદો
આગલી વખતે જ્યારે તમે નોકરી બદલશો, ત્યારે તમારા માટે તમારા PF એકાઉન્ટ (Account)ને ટ્રાન્સફર કરવાનું પહેલા કરતાં વધુ સરળ બનશે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ નોકરી બદલતી વખતે PF ખાતા ટ્રાન્સફર (Transfer process)...
સાડા સાત કરોડ પીએફ ખાતાધારકો માટે ખુશખબર, હવે EPFO 3 દિવસમાં 5 લાખ રૂપિયા આપશે
ખાનગી ક્ષેત્રમાં કામ કરતા અને EPFO ખાતું ધરાવનારા લોકો માટે સારા સમાચાર છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ, કર્મચારીઓના હિતમાં એક મોટો નિર્ણય લીધો છે. હવે EPFO તેના સભ્યોને કોઈપણ કાગળકામ વગર મા...
નોકરી બદલ્યા પછી તરત જ કરો આ કામ, નહીં તો તમને PF માં થશે આટલું નુકસાન
ખાનગી નોકરી કરતા લોકો સમયાંતરે પોતાની નોકરી બદલતા રહે છે. નોકરી બદલતી વખતે, કર્મચારી માટે તેના એમ્પ્લોયર દ્વારા એક નવું EPF ખાતું ખોલવામાં આવે છે. જોકે, તેને ખોલતી વખતે, ફક્ત જૂના નંબરનો ઉપયોગ થ...
હવે પીએફના પૈસા ઉપાડવા બન્યા આસાન, EPFOએ આપ્યા બે સરળ વિકલ્પ
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)એ વર્ષ 2025માં પ્રોવિડન્ટ ફંડ (PF)ના પૈસા ઉપાડવાની પ્રક્રિયાને વધુ સરળ બનાવી દીધી છે. હવે તમે સરકારી કે ખાનગી કોઈપણ ક્ષેત્રમાં કામ કરતા હોવ, તમારા પીએફ ખાતામાંથી પૈસ...
EPFO વ્યાજદરમાં કોઈ બદલાવ નહીં, ખાતામાં જમા પૈસા પર મળશે આટલા ટકા વ્યાજ
EPFO દ્વારા 2024-25 માટે 8.25% વ્યાજ દર જાળવી રાખવાનો નિર્ણય કર્મચારીઓ માટે એક સ્થિર અને લાભદાયી નિર્ણય સાબિત થઈ શકે છે. મુખ્ય મુદ્દા: 8.25% વ્યાજ દર નક્કી: 2023-24 માટે પણ 8.25% જ રાખવામાં આવ્યો હતો. નાણા મંત્ર?...
PF ક્લેમ કરતી વખતની મોટી અડચણ દૂર, આધાર ફરજિયાત નહીં, હવેથી આ ડોક્યુમેન્ટ જરૂરી
ઈપીએફઓએ પીએફ ક્લેમ મુદ્દે ફરી નિયમોમાં ફેરફાર કર્યા છે. હવે પીએફ ક્લેમ કરવા માટે આધાર કાર્ડની જરૂર રહેશે નહીં. પરંતુ આ નિયમ તમામ કર્મચારીઓ માટે લાગુ નહીં થાય, અમુક ખાસ કેટેગરીના સભ્યો માટે જ ?...
EPFO ખાતાધારકો માટે ગૂડ ન્યૂઝ! કેન્દ્ર સરકાર મોટો નિર્ણય કરવાની તૈયારીમાં
ઈપીએફઓમાં રોકાણ કરતાં લોકોને રિટાયરમેન્ટ દરમિયાન વધુ લાભ આપવાના ઉદ્દેશ સાથે કેન્દ્ર સરકાર ટૂંકસમયમાં ઈપીએસમાં યોગદાનના નિયમમાં ફેરફાર કરી શકે છે. શ્રમ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીએ જણાવ્ય...
EPFO નિયમમાં ફેરફાર કરશે સરકાર, કર્મચારીઓને નિવૃત્તિ સમયે મળશે આ વિકલ્પ
ઈપીએફઓમાં પેન્શન માટે યોગદાન આપતાં કર્મચારીઓને તેમના પીએફ ખાતામાં જમા સંપૂર્ણ રકમને પેન્શન સ્વરૂપે તબદીલ કરવાનો વિકલ્પ મળી શકે છે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડો. મનસુખ મંડાવિયાએ કર...