ભાવનગર ના યશવંતરાય નાટ્ય ગૃહમાં EPS 95 પેન્શન રાષ્ટ્રીય સંઘર્ષ સ્મિતાના અધ્યક્ષ કમાન્ડર અશોક રાવતે સરકાર સામે લડત આપતા , પેન્શનરો ને સંબોધન કર્યું
ભાવનગરના યશવંતરાયના નાટ્ય ગૃહ ખાતે સમગ્ર રાજ્યમાંથી EPS 95 સાથે જોડાયેલા ૧૨૦૦ થી વધુ પેન્શનરો રાષ્ટ્રીય અધ્યક્ષ કમાન્ડર અશોક રાવતને સાંભળવા આવ્યા હતા.નગર નિગમ , સહકારી ક્ષેત્ર , તેમજ અન્ય તમામ...