હિન્દુ ધર્મમાં શિશુઓનો અગ્નિસંસ્કાર કેમ નથી કરવામાં આવતો ? જાણો શું કહે છે ગરુડ પુરાણ
હિન્દુ ધર્મમાં વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારબાદ તેમના મૃતદેહનો પૂજા- વિધિ સાથે અગ્નિસંસ્કાર કરવામાં આવે છે. પરંતુ કે જ્યારે નવજાત બાળકથી લઈને સામાન્ય રીતે 5 વર્ષથી નાના બાળકોના અગ્નિસંસ્કા?...
‘સનાતન ધર્મ વટ વૃક્ષ છે, તેની સરખામણી ઝાડ સાથે ન કરો’, ‘બંટેંગે તો કટેંગે’ બાદ CM યોગીનું વધુ એક મોટું નિવેદન
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે પ્રયાગરાજના પ્રવાસે હતાં. આ દરમિયાન તેમણે મૌની અમાસ પર સ્નાનને લઈને તૈયારીઓનું નિરીક્ષણ કર્યું. તે બાદ મહાકુંભમાં યોગી આદિત્યનાથે સનાતન ધર્?...
સ્ટીવ જોબ્સની પત્ની લોરેન પોવેલ બની કમલા,આ ગોત્ર મેળવ્યું; આજે મહાકુંભ પહોંચશે
એપલના સ્વર્ગસ્થ સહ-સંસ્થાપક સ્ટીવ જોબ્સની પત્ની લોરેન પોવેલ પણ હિન્દુ ધર્મની સૌથી મોટી ઘટનાઓમાંના એક પ્રયાગરાજ મહાકુંભમાં હાજરી આપશે. તે આજે 13મી જાન્યુઆરીએ પ્રયાગરાજ પહોંચશે. તેને હિન્?...
તુલસી પૂજા કરતી વખતે ન કરતાં આ 6 ભૂલ, નહીં તો વધશે તમારી મુશ્કેલી!
સનાતન ધર્મમાં તુલસીના છોડને દિવ્ય અને પવિત્ર માનવામાં આવે છે. તે માત્ર આસ્થાનો પ્રતીક જ નહીં પણ આચારશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રમાં પણ વિશેષ મહત્વ ધરાવે છે. તુલસીના છોડ સાથે માતા લક્ષ્મી અને...
ઓર્ગેનાઇઝર’ની કવર સ્ટોરીમાં વધતી મુસ્લિમ વસ્તી, નીચા જન્મદરના સંદર્ભમાં વસ્તી અસંતુલનનો મુદ્દો ઉઠાવાયો
‘ડેમોગ્રાફી,ડેમોક્રસી એન્ડ ડેસ્ટિની’ શીર્ષક સાથેના લેખમાં ફેરસીમાંકન દરમિયાન પશ્ચિમી, દક્ષિણનાં રાજ્યોમાં નુકસાનનો પણ ઉલ્લેખ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના મુખપત્ર 'ઓર્ગેનાઇઝર'ની ...