સાઉથ આફ્રિકામાં ચીની વિદેશમંત્રી સાથે જયશંકરની બેઠક, માનસરોવર યાત્રા અંગે થઈ ચર્ચા
વિદેશ મંત્રી એસ જયશંકર હાલમાં દક્ષિણ આફ્રિકાના પ્રવાસે છે. તેમણે દક્ષિણ આફ્રિકાની રાજધાની જોહાનિસબર્ગમાં યોજાઈ રહેલી G-20 બેઠક દરમિયાન તેઓ તેમના ચીની સમકક્ષ વાંગ યીને મળ્યા હતા. બંને નેતાઓ વ...
જયશંકરે માત્ર એક આંગળી બતાવી પશ્ચિમી દેશોની બોલતી બંધ કરી! ભારતની લોકશાહી પર ઊઠાવ્યો હતો સવાલ
ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર તેમની સ્પષ્ટવક્તા શૈલી અને તેમની વ્યંગાત્મક રીતે વાત કરવા માટે જાણીતા છે. અનેક પ્રસંગોએ તેણે વિદેશની ધરતી પર એવા જવાબો આપ્યા છે કે સામેની વ્યક્તિ પણ અવાચક બની ?...
ભારત તેના નિર્ણયો પર અન્ય લોકોને ‘વીટો’ લગાવવા દેશે નહીં : જયશંકર
વીટો પાવરના ઉપયોગને લઈને અનેક પ્રકારના પ્રશ્નો ઉભા થયા છે અને તેના ઉપયોગને લઈને દબાણ બનાવવા માટે ઘણા દેશો દ્વારા પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. આ અંગે વિદેશ મંત્રી એસ જયશંકરે કોઈપણ દેશનું ...
વિદેશ મંત્રી જયશંકરે ખુલ્લા દિલે પાકિસ્તાન માટે ખોલ્યા દરવાજા, કહ્યું- એક જ શરત…
વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે શુક્રવારે (13 ડિસેમ્બર, 2024) લોકસભામાં કહ્યું કે ભારત અન્ય પડોશી દેશોની જેમ પાકિસ્તાન સાથે સારા સંબંધો ઈચ્છે છે, પરંતુ અમે આતંકવાદ મુક્ત પાડોશી ઈચ્છીએ છીએ. જયશંકરે આ ?...
ફરી શરુ થશે કૈલાશ માનસરોવર યાત્રા! ભારત સાથે નવેસરથી સંબંધો સુધારવા ચીન તૈયાર
ભારત અને ચીન વચ્ચે સંબંધોને સુધારવા માટે એક મહત્વપૂર્ણ કટોકટી બાદ પ્રગતિ જોવા મળી છે, જેનું પ્રતિબિંબ G20 સમિટ દરમિયાન રિયો ડી જાનેરોમાં વિદેશ મંત્રીઓ એસ. જયશંકર અને વાંગ યી વચ્ચે થયેલી બેઠકમ?...
મોદીએ કઝાકિસ્તાનમાં SCO સમિટથી અંતર રાખ્યું, પુતિન,જિનપિંગ,એર્દોગન કરશે મુલાકાત, ભારત તરફથી ડૉ. જયશંકર પહોંચ્યા
PM મોદીએ કઝાકિસ્તાનમાં યોજાનારી SCO સમિટથી અંતર જાળવી રાખ્યું છે. તેમના સ્થાને વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર ભારતનું પ્રતિનિધિત્વ કરશે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન તેમાં હાજરી આપશે, જેઓ અ...
વિદેશ મંત્રી જયશંકર શ્રીલંકા પહોંચ્યા કચ્છ-થીવું ટાપુનો વિવાદ ઉકેલવા પ્રયત્ન કરશે
આ ઉપરાંત તેઓ શ્રીલંકાના વિદેશ મંત્રી અલિ સાબ્રી તેમજ શ્રીલંકાના પ્રમુખ રેનીલ વિક્રમસિંઘે સાથે પણ મંત્રણા કરશે. જોકે અલિ સાબ્રીએ તો પહેલાં એમ જ કહ્યું હતું કે કચ્છ-થીવુ ટાપુ અંગે તો દાયકાઓ પ?...
માનવાધિકાર અમારી લોકશાહીના સિધ્ધાંતોનો અતૂટ હિસ્સો છેઃ વિદેશ મંત્રી જયશંકરે યુએનની હ્યુમન રાઈટ્સ કાઉન્સિલને સંબોધન કર્યુ
સ્વિત્ઝરલેન્ડના જિનિવામાં યુએનની માનવાધિકાર પરિષદનો સોમવારથી પ્રારંભ થયો છે. હ્યુમન રાઈટ કાઉન્સિલનુ આ 55મુ સત્ર છે અને તે અત્યાર સુધીનુ સૌથી લાંબુ સત્ર હશે તેમજ એપ્રિલ સુધી ચાલશે. ભારત વત?...