પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે શાહ રાષ્ટ્રપતિને મળવા પહોંચ્યા, વિદેશ મંત્રાલયના કાર્યાલય ખાતે વિશ્વના ટોચના ડિપ્લોમેટ સાથે બેઠક
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા અંગે ભારત સરકારે કડક પગલાં લેવાનું શરૂ કર્યું છે. બુધવારે પાકિસ્તાન વિરુદ્ધ 5 કઠિન નિર્ણયો લીધા બાદ, હવે આજે ગુરુવારે, વિદેશ મંત્રી એસ. જય...
થાઇલેન્ડ પછી શ્રીલંકા પહોંચ્યા વડાપ્રધાન મોદી, સંરક્ષણ અને ઉર્જા સહિત અનેક કરારો પર થશે ચર્ચા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે સાંજે ત્રણ દિવસની યાત્રા પર શ્રીલંકા પહોંચ્યા. ભારે વરસાદ છતાં, કોલંબોમાં સેંકડો સ્થાનિકો અને ભારતીય પ્રવાસી સમુદાયના સભ્યોએ વડા પ્રધાન નરેન્દ્ર મો?...
લંડનમાં ખાલિસ્તાની સમર્થકોનો હોબાળો, જયશંકરની કાર રોકવાનો પ્રયાસ, ભારતના તિરંગાનું કર્યું અપમાન
વિદેશ મંત્રી એસ. જયશંકર હાલમાં લંડનમાં છે. તેમણે અહીં ચેથમ હાઉસ થિંક ટેન્ક ખાતે એક ખાસ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. પણ આ કાર્યક્રમ પછી તરત જ તે પોતાની કાર તરફ આગળ વધ્યા. ત્યાં પહેલેથી જ વિરોધ કરી ...
વિદેશમંત્રી એસ. જયશંકર 6 દિવસના યુકે અને આયર્લેન્ડના પ્રવાસે, અનેક મુદ્દાઓ પર થશે દ્વિપક્ષીય મંત્રણા…
ભારત વિશ્વના અન્ય દેશો સાથે દ્વિપક્ષીય સહયોગને મજબૂત બનાવવા માટે સતત પ્રયાસો કરી રહ્યું છે. જેના ભાગરૂપે વિદેશ મંત્રી એસ. જયશંકર મંગળવારે યુકે અને આયર્લેન્ડની 6 દિવસની વિદેશ મુલાકાતે યુકે ...
ભારત-બાંગ્લાદેશના સંબંધો સુધારવા માટે યુનુસ સરકારના પ્રયાસ, એસ. જયશંકર સાથે બેઠક કરશે વિદેશ સલાહકાર
આવતા અઠવાડિયે બાંગ્લાદેશના વિદેશ સલાહકાર મોહમ્મદ તૌહીદ હુસૈન ઓમાનની રાજધાની મસ્કતમાં યોજાનારી ઇન્ડિયન ઓશન કોન્ફરન્સ દરમિયાન ભારતીય વિદેશમંત્રી એસ જયશંકરને મળે તેવી શક્યતા છે. આ બેઠકની ?...
શ્રીલંકાના રાષ્ટ્રપતિ દિસાનાયકે વિદેશ મંત્રી એસ જયશંકરને મળ્યા, આજે પીએમ મોદી સાથે વાત કરશે
શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમાર દિસનાયકેની ભારત મુલાકાત દ્વિપક્ષીય સંબંધો માટે એક મહત્વપૂર્ણ પગલું છે, ખાસ કરીને તેમના રાષ્ટ્રપતિ પદ સંભાળ્યા બાદ આ તેમની પ્રથમ વિદેશ મુલાકાત છે. આ મુલા?...
‘LAC પર સ્થિતિ સામાન્ય છે’, ભારત-ચીન સંબંધ પર સંસદમાં વિદેશમંત્રીએ આપ્યું નિવેદન
વિદેશ મંત્રી એસ જયશંકરે ભારત-ચીન સરહદી વિસ્તારોમાં તાજેતરના ઘટનાક્રમ વિશે લોકસભાને માહિતી આપી હતી. તેમણે કહ્યું કે ચીનના આક્રમક વલણને કારણે સરહદી વિસ્તારોમાં શાંતિ અને સૌહાર્દ ભંગ થઇ ગયુ?...
PM મોદી કેવાં બોસ છે? સવાલ પૂછતા જ વિદેશ મંત્રી એસ જયશંકરે એવું શું કહ્યું કે Video વાયરલ
વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું, 'મને તેમની સાથે કામ કરવાની મજા આવી કારણ કે તેઓ નિર્ણયો લે છે અને આપણને કામ કરવાની સ્વતંત્રતા આપે છે. યુક્રેન કટોકટી દરમિયાન તેઓએ નક્કી કર્યું કે અમારે લોકોને બ?...
ભારતે કેનેડામાંથી રાજદૂત બોલાવવાનો નિર્ણય કેમ લીધો? વિદેશ મંત્રીએ ભારત-કેનેડાના વણસેલા સંબંધો અંગે મૌન તોડ્યું
કેનેડા અને ભારત વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે વિદેશ મંત્રી એસ જયશંકરે પોતાની ચિંતા વ્યક્ત કરી . એસ જયશંકરે કહ્યું કે જ્યાં સુધી કેનેડાનો સવાલ છે ત્યાં કેટલાક ખૂબ જ ચોક્કસ મુદ્દાઓ છે. કેનેડા ?...
આજથી શરૂ થશે પાકિસ્તાનમાં SCO સમિટ, છેલ્લા 9 વર્ષમાં ભારતીય વિદેશ મંત્રીની પ્રથમ મુલાકાત, ઇસ્લામાબાદ બંધ
પાકિસ્તાનમાં SCO સમિટ માટે ઈસ્લામાબાદ લોકડાઉનમાં છે. વિદેશ મંત્રી એસ જયશંકર સમિટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે, જે નવ વર્ષમાં ભારતીય વિદેશ મંત્રી દ્વારા પાકિસ્તાનની પ્રથમ મુલાકાત છે.SCO (શાંઘ?...