ભારતને ‘ઝેનોફોબિક’ કહેનાર બાઈડેનને જયશંકરનો જવાબ – ‘ભારતમાં વિવિધ સમાજના લોકો આવે છે’
ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડનના તે નિવેદન પર પ્રતિક્રિયા આપી છે, જેમાં તેમણે ભારત અને જાપાનને 'ઝેનોફોબિક' દેશ કહ્યા હતા. વિદેશ મંત્રી એસ. જયશંકરે એક ઈન્ટરવ્યૂ દ...
2014 બાદ આતંકવાદ સામે લડવા માટે ભારતની વ્યૂહરચના કેટલી બદલાઈ? વિદેશ મંત્રીએ ગણાવી સિદ્ધિઓ
ભારતના વિદેશમંત્રી એસ જયશંકરનું મોટું નિવેદન સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, જયશંકરે કહ્યું કે, 2014થી દેશની વિદેશ નીતિમાં પરિવર્તન આવ્યું છે અને આ આતંકવાદ સામે લડવાનો માર્ગ છે. જયશંકર એક કાર...
વિવાદો છતાં ભારતે નિભાવ્યો પડોશી ધર્મ તો ગદગદ થયું માલદિવ્સ્સ, જયશંકરના કર્યા વખાણ
માલદિવ્સ સાથે તણાવ દરમિયાન ભારત જરુરીયાતની ચીજવસ્તુઓના નિકાસ માટે મંજૂરી આપી છે. ભારતના આ વલણ બાદ માલદિવ્સના વિદેશ મંત્રીએ ભારતનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. માલદિવ્સના વિદેશ મંત્રી મૂસ?...
‘તમારા ઘરનું નામ બદલી નાખું તો મારુ થઈ જાય’ અરુણાચલ પર ચીનના દાવાને ઉડાવ્યો જયશંકરે
ચીન દ્વારા અરુણાચલમાં 30 સ્થળોના નામ બદલ્યાં હોવાનું સામે આવતાં વિદેશ મંત્રી જયશંકર ભડક્યા છે. આજે આ મુદ્દે ગુજરાતના સુરતમાં બોલતાં જયશંકરે ચીનને જવાબ આપતાં કહ્યું કે જો આજે હું તમારા ઘરનું ...