‘દુનિયા આતંકવાદ સામે લડવા માટે ભારતની સાથે આવે’, પાકિસ્તાન અને તૂર્કિયે મુદ્દે વિદેશ મંત્રાલયે જાણો શું કહ્યું
વિદેશ મંત્રાલયે ગુરુવારે સાપ્તાહિક બ્રીફિંગમાં સર્વપક્ષીય પ્રતિનિધિમંડળના પ્રસ્થાન સહિત તમામ મુદ્દાઓ પર માહિતી આપી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, અમે આતંકવાદ સામ?...
‘અરુણાચલ પ્રદેશ અમારો ભાગ હતો, છે અને રહેશે..’, ચીનના નાપાક કૃત્ય પર ભારતનું સ્પષ્ટ નિવેદન
પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે, ભારત ચીન સાથે પણ તણાવની સ્થિતિ બની રહી છે. ચીન તેની સરહદે આવેલા રાજ્યોમાં આવી કોઈને કોઈ પ્રવૃત્તિઓ કરતું રહે છે. ચીન હવે અરુણાચલ પ્રદેશના ઘણા સ્થળોના નામ બદલવાનો...
પાકિસ્તાન PoK ખાલી કરે, કાશ્મીર મુદ્દે મધ્યસ્થી મંજૂર નથી: ભારતનો વિશ્વને જવાબ
ભારત સરકારે સ્પષ્ટ કહ્યું છે કે, જમ્મુ-કાશ્મીર સંબંધિત કોઈપણ મુદ્દો ફક્ત ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય રીતે ઉકેલાશે, તેમાં કોઈ ત્રીજા પક્ષની ભૂમિકા રહેશે નહીં. વિદેશ મંત્રાલયના પ્રવ?...
આતંકવાદ વિરુદ્ધ ભારતને રશિયાનું પૂર્ણ સમર્થન, પુતિને PM મોદી સાથે કરી ટેલિફોનિક વાતચીત
22 એપ્રિલના રોજ પહલગામમાં કેટલાક આતંકવાદીઓએ પ્રવાસીઓ પર હુમલો કર્યો હતો. જેમાં 26 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને ઘણા ઘાયલ થયા હતા. આ કાયરતાપૂર્ણ હુમલા બાદ ભારતમાં તણાવનું વાતાવરણ છે. એવામાં રશિયાએ...
પહલગામ આતંકવાદી હુમલો: ટ્રમ્પ બાદ 10થી વધુ દેશોના પ્રમુખોએ PM મોદી સાથે કરી ટેલિફોનિક વાતચીત
પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 28 ભારતીયોના મોત નીપજ્યા છે. આ હુમલા બાદથી સમગ્ર દેશમાં રોષ ભભૂકી રહ્યો છે અને દરેક વ્યક્તિ ભારત સરકાર કોઈ મોટી કાર્યવાહી કરે તેની રાહ જોઈ રહ્યા છે. દેશ ઉપરા?...
પાકિસ્તાની હિંદુઓના વિઝા નહી થાય રદ્દ, સરકારે કરી જાહેરાત
પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ કરવાનો નિર્ણય લીધો હતો, જેના કારણે પાકિસ્તાની હિન્દુઓમાં ચિંતા વધી ગઈ હતી. પરંતુ હવે વિદેશ મંત્રાલયે એક મોટી જાહેરાત કરી છે અને...
ભારતમાં રોકાયેલા તમામ પાકિસ્તાનીઓના વિઝા રદ, માત્ર 3 દિવસનો સમય
પહલગામ આતંકી હુમલા મુદ્દે ભારતે પાકિસ્તાન વિરૂદ્ધ પાંચ મોટા નિર્ણયો લીધા છે. જેમાં ભારતમાં રહેતાં તમામ પાકિસ્તાની નાગરિકોને ત્રણ દિવસની અંદર પાકિસ્તાન પરત ફરવાનો આદેશ આપવામાં આવ્યો છે. પ?...
‘ભારતના આંતરિક મામલાઓમાં વિદેશી દખલ ચિંતાજનક’, ટ્રમ્પના નિવેદન પર વિદેશ મંત્રાલયની પ્રતિક્રિયા
ભારતની ચૂંટણીમાં અમેરિકી ફડિંગને લઈને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્ર્મ્પે નિવેદન આપ્યું છે. જેને લઈને વિદેશ મંત્રાલયે પ્રતિક્રિયા આપી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે ...
ભારતથી યુક્રેન હથિયાર પહોંચાડવાના સમાચાર ભ્રામક, વિદેશ મંત્રાલયે વિદેશી મીડિયાના દાવાને ફગાવ્યા
ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા ભારતીય હથિયારો યુરોપિયન ગ્રાહકો દ્વારા યુક્રેનના મોકલવાના દાવાને ફગાવી દીધા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે 'અમે આવા સમાચાર વિશે માહિ?...
ભારત પર હસ્તક્ષેપ સહન કરવામાં આવશે નહીં, સાર્વભૌમ દેશ જેવું સન્માન આપે અમેરિકા!
વિદેશ મંત્રી એસ. જયશંકરે બુધવારે બપોરે યુએસ એમ્બેસી પાસેથી જવાબ માંગ્યો હતો. કેજરીવાલની ધરપકડ પર યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટની ટિપ્પણીથી તેઓ ખૂબ નારાજ હતા. તેમણે અમેરિકાના કાર્યકારી મિશનના ડ?...