લોકભારતી પરિવારના સ્વજનોનું વળાવડમાં યોજાશે સ્નેહમિલન
વિશ્વ વાત્સલ્ય માનવ સેવા સંસ્થા બગસરા અને કન્યા વિદ્યાલય વળાવડના ઉપક્રમે લોકભારતી પરિવારના સ્વજનોનું સ્નેહમિલન આયોજન થયેલ છે. સણોસરા લોકભારતીના પૂર્વ વિદ્યાર્થીઓ, કાર્યકરો, પરિવારજનો ?...
“વ્હાલી” – એક પપ્પાની વ્હાલી શું પ્રેમીના પરિવારની પણ બની શકે? 11 જુલાઈથી સિનેમાઘરોમાં
11મી જુલાઈએ ગુજરાતી ફિલ્મ ‘વ્હાલી’ રિલીઝ થઈ રહી છે. ઇવેન્ટ્સ ઈન્ડિયા એન્ટરટેટેઇનમેન્ટના બેનર હેઠળ બનેલી આ ફિલ્મ ઇવેન્ટ્સ ઈન્ડિયા દ્વારા જ પ્રોડ્યુસ અને ડાયરેરેક્ટ કરવામાં આવી છે. મહત્વની વ...
મંગળ પર પાણીની નહિ, મારા ખેડૂતનાં કૂવામાં પાણી નથી તે વાત કરવી છે – રામ મોરી
લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં યોજાયેલ મૂળશંકરભાઈ ભટ્ટ વ્યાખ્યાન માળામાં વક્તા રામ મોરીએ વિવિધ સંદર્ભો સાથે 'લોકજીવનમાંથી મળતાં કથા અને કિરદારો' વ્યાખ્યાન આપતાં કહ્યું કે, મંગળ પર પા?...