ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર : 11 જૂનથી નર્મદા નહેરોમાં છોડાશે સિંચાઈનું પાણી, ખરીફ પાકને મળશે મોટો લાભ
ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ખેડૂતોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી ગુરુવાર, 11 જૂન 2026થી નર્મદા નહેરોમાંથી સિંચાઈ માટે પાણી છોડવાની જાહેરાત કરવામાં આવી છે. સામાન્ય રીતે ...
ઇન્દોરમાં આજથી ‘આંતરરાષ્ટ્રીય BRICS કૃષિ પરિષદ’નો ભવ્ય પ્રારંભ, 21 દેશોના પ્રતિનિધિઓ કરશે વૈશ્વિક કૃષિના ભવિષ્ય પર મંથન
મધ્યપ્રદેશનું વ્યાપારી અને સ્વચ્છ શહેર ગણાતું ઇન્દોર આજથી આંતરરાષ્ટ્રીય કૃષિ ક્ષેત્રના સૌથી મહત્વપૂર્ણ મંચોમાંથી એકનું યજમાન બન્યું છે. ભારતના નેતૃત્વ હેઠળ શરૂ થયેલી પાંચ દિવસીય ‘આંતરર...
રાધનપુર APMCમાં બિનહરીફ વરણી : બાબુભાઇ ચૌધરી ચેરમેન, લાખાભાઇ રબારી વાઇસ ચેરમેન
રાધનપુર માર્કેટિંગ યાર્ડ (APMC)ના ચેરમેન અને વાઇસ ચેરમેનની પસંદગી માટે યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં ચૂંટણી પ્રક્રિયા સુખદ રીતે પૂર્ણ થઈ છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર કરાયેલા નામોને તમા?...
ભારત-અમેરિકા ટ્રેડ ડીલમાં ખેડૂતોના હિતોને પ્રાથમિકતા, શિવરાજ સિંહ ચૌહાણનો દાવો
કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર શેર કરેલા વીડિયો સંદેશમાં જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં સરકાર હંમેશા ખેડૂત હિતને કેન્દ્રમાં ?...