જીએસટીના દરમાં તર્કસંગતતા અને ભવિષ્યમાં સેસ વળતર જેવા મુદ્દા માટે કાઉન્સિલની બેઠક ટૂંક સમયમાં
જીએસટી કાઉન્સિલની (GST council) બેઠક આગામી ટૂંકા સમયગાળામાં મળશે. જેમાં મુખ્યત્વે જીએસટીના દરનાં સરળીકરણ તથા તર્કસંગતતા અને સેસ (cess)નાં વળતરનાં ભાવી અંગે ચર્ચા કરવામાં આવશે, એમ સૂત્રોએ જણાવ્યું હત...
વડાપ્રધાન મોદી આવતીકાલે સીસીએસ સાથે યોજશે બેઠક, જાણો કયા મુદ્દે ચર્ચા થશે
'ઓપરેશન સિંદૂર' બાદ ભારતની રાષ્ટ્રીય સુરક્ષા નીતિમાં મોટો ફેરફાર થવાની શક્યતાઓ વચ્ચે આવતીકાલે 14 મેના રોજ કેન્દ્ર સરકાર સવારે 11 વાગ્યે દિલ્હીમાં હાઈ લેવલ CCSની બેઠક યોજાવાની છે. કેબિનેટ કમિટી ?...
ચારે તરફથી ઘેરાયું પાકિસ્તાન! નિર્મલા સીતારમણની ADB અધ્યક્ષ સાથે બેઠક, ફંડિંગ રોકવા માગ
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલ, 2025ના રોજ થયેલા આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન વિરૂદ્ધમાં કેટલાક કડક નિર્ણય લીધા હતા. જ્યારે આજે સોમવારે (5 મે, 2025) ભારતના નાણાંમંત્રી નિર્મલા સિતારામણે એશ?...
નાણામંત્રી બાજુમાં જ છે, હું કહી દઈશ તો ITના અધિકારીઓ નહીં આવે’, મુદ્રા યોજનાના લાભાર્થીઓ સાથે PMનો સંવાદ
મુદ્રા યોજનાના 10 વર્ષ પૂર્ણ થવાના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે મુદ્રા યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. આ દરમિયાન કેટલીક એવી બાબતો પણ બની જ્યારે પીએમ મોદીએ લોકો સાથે રમૂ?...
પીએફમાંથી ઓનલાઇન ઉપાડ માટે કેન્સલ ચેક, બેંક ખાતાના વેરિફિકેશનની જરૂર નથી
હવે પ્રોવિડન્ટ ફંડમાંથી ઓનલાઇન ઉપાડ કરવા માંગતા અરજકર્તાઓને રદ કરવામાં આવેલા ચેકનો ફોટો અપલોડ કરવાની જરૂર નથી અને તેમના બેંક ખાતાઓને નોકરી પ્રદાતાઓ દ્વારા વેરિફાઇ કરવાની પણ જરૂર નથી તેમ ?...
બેંકમાંથી પૈસા લઈને ભાગી ગયેલા લોકોને બક્ષવામાં નહીં આવે, નાણામંત્રીએ કહ્યું- સરકાર કોઈને પણ ભાગવા નહીં દે
ભારતીય બેંકો (Indian banks)માંથી કરોડો રૂપિયાની બેંક લોન લઈને વિદેશ ભાગી ગયેલા લોકોના દેવા માફ કરવામાં આવ્યા હોવાના વિપક્ષના આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢતા, નાણામંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) બ?...
લોકસભામાં ફાઈનાન્સ બિલ 2025ને મળી મંજૂરી, નાણ મંંત્રીએ 35 સંશોધનો સાથે રજૂ કર્યું
ફાઈનાન્સ બિલ 2025ને લોકસભાની મંજૂરી મળી છે, જે દેશમાં આવક-વેરા, GST, અને અન્ય નાણાકીય નિયમન સાથે જોડાયેલા વિવિધ ફેરફારો માટે મહત્વપૂર્ણ છે. 35 સરકારી સુધારાઓ સાથે રજૂ થયેલા આ બિલમાં કેટલાક મહત્વના ?...
સીતારમણે તમિલનાડુમાં રૂપિયાના ચિહ્નને બદલવા અંગે સવાલ ઉઠાવ્યા, ‘₹’ની ડિઝાઇન બનાવનારા પ્રોફેસરે જુઓ શું કહ્યું
તમિલનાડુ સરકાર દ્વારા 2025-26ના બજેટમાંથી રૂપિયાના ચિહ્ન '₹'ને તમિલ અક્ષર 'ரூ'થી બદલવામાં આવ્યો હતો. હવે આ મામલે રાજકારણ જોરશોરથી ચાલી રહ્યું છે. ભાજપ તેને રાષ્ટ્રીય પ્રતીકનો અનાદર ગણાવી રહી છે, જ...
નરેન્દ્ર મોદીની પૂર્વ બ્રિટિશ PM ઋષિ સુનક સાથે મુલાકાત, ભારત-યુકે સંબંધો પર કરી ચર્ચા
બ્રિટિશ ભૂતપૂર્વ વડા પ્રધાન ઋષિ સુનક PM મોદીને મળ્યા છે. આ દરમિયાન ઋષિ સુનકનો પરિવાર પણ હાજર હતો. આ દરમિયાન PM મોદી બધાને મળ્યા. PM મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર મીટિંગની તસવીરો શેર કરી છે. આ ?...
નવું ઈન્કમ ટેક્સ બિલ લોકસભામાં રજૂ, ટેક્સપેયર્સને શું લાભ? જાણો 10 મોટા ફેરફારો
નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં નવું ઈન્કમ ટેક્સ બિલ રજૂ કર્યું છે. 7 ફેબ્રુઆરી 2025 ના રોજ, કેન્દ્રીય મંત્રીમંડળે આ બિલને મંજૂરી આપી હતી. આ નવું બિલ 60 વર્ષ જૂના ઈન્કમ ટેક્સ કાયદાનું સ્થા?...