રેલવેની પ્લેટફોર્મ ટિકિટ, વેઇટિંગ રૂમ સહિતની સેવાઓને ટેક્સમાંથી મુક્તિ
કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારામનના વડપણ હેઠળ નવી દિલ્હીમાં શનિવારે યોજાયેલી જીએસટી કાઉન્સિલની 53મી બેઠકમાં રેલવેને પ્લેટફોર્મ ટિકિટના વેચાણ, વેઈટિંગ રૂમની સુવિધા, સહિત સામાન્ય લોક?...
સંપૂર્ણ બજેટ પહેલા આર્થિક સર્વેક્ષણ રિપોર્ટ રજૂ થશે, જાણો તેનું મહત્વ
નાણામંત્રી નિર્મલા સીતારમણ આવતા મહિને 2024નું બજેટ રજૂ કરશે. આ સંપૂર્ણ બજેટ હશે. આ પહેલા સરકારે ફેબ્રુઆરી 2024માં લોકસભા ચૂંટણી પહેલા વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. 22 જુલાઈએ સંસદમાં બજેટ રજૂ થઈ ?...
આગામી બજેટમાં સરકાર પર્સનલ ટેક્સ રેટ ઘટાડી શકે છે, કોને મળશે રાહત?
ભારત સરકાર આગામી બજેટ 2024માં અમુક વર્ગના વ્યક્તિઓ માટે પર્સનલ ટેક્સ રેટ ઘટાડવાનું વિચારી રહી છે જે એશિયાના ત્રીજા સૌથી મોટા અર્થતંત્રમાં વપરાશ વધારવામાં મદદ કરી શકે છે. જુલાઈમાં રજૂ થનારા ?...
મોદી 3.0નું બજેટ 1 જુલાઈએ નહીં, જાણો ક્યારે રજૂ કરશે નાણા મંત્રી?, આગામી સપ્તાહથી કામનો ધમધમાટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં એનડીએ સરકારની રચના થઈ છે અને મંત્રીઓને તેમના પોર્ટફોલિયોની ફાળવણી કરવામાં આવી છે. આ વખતે પણ નિર્મલા સીતારમણને નાણા મંત્રાલયની જવાબદારી મળી છ?...
મોદી 3.0નું પ્રથમ બજેટ 1 જુલાઈએ સંસદમાં રજૂ થઈ શકે છે, સંસદનું વિશેષ સત્ર 10 દિવસ ચાલશે
PM નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત વડા પ્રધાન તરીકે શપથ લીધા પછી એક્શન મોડમાં હોય તેવું લાગે છે. પોતાની પહેલી કેબિનેટ મીટિંગમાં ખેડૂતો અને સામાન્ય માણસને મોટી ભેટ આપ્યા બાદ હવે તે જલ્દી જ આખા દે...
નિર્મલા સીતારમણથી લઇને…, કોણ છે એ 7 મહિલાઓ જેને મળ્યું મોદી કેબિનેટમાં સ્થાન, એક તો છે ગુજરાતથી
મોદી સરકાર 3.0નો શપથ ગ્રહણ સમારોહ 9 જૂને રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયો હતો. આ દરમિયાન નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા. આ વખતે મોદી કેબિનેટમાં 7 મહિલા મંત્રીઓને સ્થાન મળ્યું છે. આ મ...
બેન્કોએ છેલ્લાં 10 વર્ષમાં 10 લાખ કરોડની લોન રિકવર કરી
નાણાપ્રધાન નિર્મલા સીતારામને જણાવ્યું છે કે, મોદી સરકારના વિવિધ સુધારાને કારણે બેન્કોએ ૨૦૧૪થી ૨૦૨૩ સુધીના ૧૦ વર્ષના ગાળામાં રૂ.૧૦ લાખ કરોડથી વધુની લોન રિકવર કરી છે. તેમણે ઉદ્યોગપતિઓની લોન ...
ફાઉન્ડેશન અને ઈન્ટરમીડિએટની વર્ષમાં બે વાર લેવાતી પરીક્ષા હવે 3 વાર લેવાશે, ICAIના ચેરમેને કરી જાહેરાત
CAના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, હવે ફાઉન્ડેશન-ઈન્ટરમીડિએટની પરીક્ષા 3 વખત લેવાશે. વિગતો મુજબ પહેલા વર્ષમાં બે વાર લેવાતી પરીક્ષા હવે ત્રણ વાર લેવાશે. જેમાં મ?...
ભાજપની 27 સભ્યની મેનિફેસ્ટો કમિટીની જાહેરાત, રાજનાથ અધ્યક્ષ અને નિર્મલા સીતારમણ સંયોજક
ભાજપે શનિવારે લોકસભા ચૂંટણી 2024ની મેનિફેસ્ટો કમિટીની જાહેરાત કરી દીધી છે. ચૂંટણી ઢંઢેરો નક્કી કરતી આ સમિતિમાં ચાર રાજ્યના મુખ્યમંત્રી સહિત કુલ 27 સભ્ય છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના અધ્યક?...
ચૂંટણી લડવા માટે પૈસાની નહીં પરંતુ જનતાના સમર્થનની જરૂર હોય છે: નિર્મલા સીતારમણ પર DMKનો કટાક્ષ
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે એક ટીવી પ્રોગ્રામમાં લોકસભા ચૂંટણી ન લડવાનું એલાન કરી દીધી છે. ચૂંટણી ન લડવા પાછળનું કારણ જણાવતા તેમણે કહ્યું હતું કે, તેમની પાસે ચૂંટણી લડવા માટે પૈસ...