બનાસકાંઠાના ડીસામાં મોટી દુર્ઘટના, 17 લોકો જીવતા ભૂંજાયા, મૃત્યુઆંક વધે તેવી આશંકા, મૃતદેહની ઓળખ મુશ્કેલ
બનાસકાંઠાના ડીસા નજીક ઢુંવા રોડ પર ફટાકડાના ગોડાઉનમાં ભીષણ આગે 17 લોકોના જીવ લીધી છે. ભીષણ આગમાં 17 શ્રમિક જીવતા સળગી જતાં કરૂણ મૃત્યુ નિપજ્યાં છે. જ્યારે બોઇલરમાં બ્લાસ્ટ થયો ત્યારે ગોડાઉનમા?...
માતર તાલુકાના પરિએજ તળાવમાં ભેદી આગ લાગતાં પ્રશ્ન : ૫ મગરોનું રેસક્યુ કરાયું, ૧નુ મોત
માતર તાલુકાના પરિએજ તળાવના પાળા નજીક ભેદી આગ લાગતાં પ્રશ્ન ઉપસ્થિત થયો છે, 5 મગરને રેસક્યુ કરી ત્રાજ તળાવમાં છોડાયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, ખેડા જિલ્લામાં માતર તાલુકાના પરિએજ તળાવમાં હ?...