હવે મહાકુંભ માટે ફ્લાઇટ ટિકિટ 40% સસ્તી,હોટલોમાં એડવાન્સ બુકિંગ કેન્સલ
મહાકુંભમાં (Mahakumbh) મૌની અમાવસ્યાની રાત્રે થયેલી નાસભાગ બાદ મેળા અને શહેરની અર્થવ્યવસ્થાને પણ ભારે અસર થઈ હતી. આવનારા ભક્તોની સંખ્યા પહેલા જેવી નથી. આમાં ઘટાડો જોવા મળ્યો છે. દુકાનદારોના વેચા?...