‘ધ કેરળ સ્ટોરી 2’ ટીમનો દાવો : 30 પીડિતાઓને મીડિયા સામે લાવ્યા, બળજબરી ધર્માંતરણ મુદ્દે ખુલાસો
રાજધાની નવી દિલ્હીમાં સોમવારે ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી-2: ગોઝ બિયોન્ડ’ને લઈને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ, જેમાં ફિલ્મના નિર્માતા વિપુલ શાહ અને નિર્દેશક કામાખ્યા નારાયણ સિંહએ ફિલ્મના વિષય, વિવાદ અને...