પહેલગામ હુમલા બાદ ગુજરાતના 21 ટાપુઓ પર પ્રતિબંધ, પરવાનગી વિના પ્રવેશ નહીં
ગુજરાતમાં દેશનો સૌથી મોટો દરિયાકાંઠો વિસ્તાર છે. આ ઉપરાંત ઘણી વખત દુશ્મન દેશો તેમની યોજનાઓને અમલમાં મૂકવા માટે દરિયાઈ વિસ્તારોનો ઉપયોગ કરે છે. આવામાં પહેલગામ આતંકવાદી હુમલા બાદ દરિયાઈ સુર?...
અરવલ્લી જિલ્લા માં શામળાજી નજીક એકલવ્ય સ્કૂલ ખાતે બળવંતસિંહ રાજપૂત ના અધ્યક્ષસ્થાને વિશ્વ આદિવાસી દિવસ ની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી.
આદિવાસીઓના ગૌરવ અને રક્ષણ માટે પ્રતિબધ્ધતા આવે તથા જળ, જંગલ, જમીન અને પૃથ્વી ઉપર ના માનવ, જીવનસૃષ્ટિ, પશુ -પંખી અને પ્રકૃતિ ના સંરક્ષણ માટે વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી કરાય છે. આદિવાસી સમાજ ને ...
ગ્રીન કવચ:દાહોદમાં જાપાનીઝ મિયાવાકી પદ્ધતિથી ગાઢ જંગલ ઊભું કરાશે
દાહોદ શહેરમાં ભૌતિક વિકાસનાકામોમાં વૃક્ષોનું મોટા પાયે છેદન થઈરહ્યું છે. જેને લીધે પ્રદૂષણ અનેઓક્સિજનના લેવલ પર અસર વર્તાઈછે. ‘શહેરી વન’ એ શહેરોના ફેફસાં છે,જે ઓક્સિજન બેંક અને કાર્?...