ફ્રાન્સનો સૌથી શક્તિશાળી, અફઘાનિસ્તાનનો સૌથી નબળો પાસપોર્ટ
દુનિયામાં કોઈપણ દેશમાં જવા માટે સૌથી પહેલાં વીઝાની જરૂર પડતી હોય છે. આ વીઝા માટે પાસપોર્ટની ખાસ જરૂર પડે છે. આ પાસપોર્ટ ખરેખર કેટલો શક્તિશાળી છે તેના વિશે ક્યારેય વિચાર્યું છે. દુનિયાના કયા ?...
ભારત-યુરોપ કોરિડોર માટે ફ્રાન્સે દૂત નિયુક્ત કર્યા, બે મહિનાની અંદર પ્રથમ બેઠક યોજાશે
ફ્રાન્સે ભારત-મધ્ય પૂર્વ-યુરોપ ઇકોનોમિક કોરિડોર (આઈએમઈસી)ને સાકાર કરવા માટે મોટા પાયે તૈયારીઓ શરૂ કરી છે, જે ભારતને મધ્ય-પૂર્વથી યુરોપ સાથે જોડતો ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ છે. ફ્રાન્સના ર...
હવેથી વધુ બે દેશોમાં ચાલશે ‘ભારતનો સિક્કો’, PM મોદીએ લૉન્ચ કરી UPI સર્વિસ
ભારતનું યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ એટલે કે UPI વૈશ્વિક બની રહ્યું છે અને ઘણા દેશોએ તેને અપનાવવામાં રસ દાખવ્યો છે. હવે તે વધુ વિસ્તર્યું છે અને આ અંતર્ગત લોકો મોરેશિયસ અને શ્રીલંકામાં પણ UPI નો ઉપ...
ઈમાન્યુઅલ મેક્રોનની ભારત યાત્રા બાદ ચીન ચિંતામાં! જિનપિંગે ફ્રાન્સને કરી મોટી ઓફર
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમાન્યુઅલ મેક્રોનની ભારત યાત્રા બાદ ચીનની ચિંતા વધી ગઈ છે. હવે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ફ્રાન્સ સાથે પોતાના સબંધો સુધારવાની વાત કરી છે. શી જિનપિંગે ફ્રાન્સને ચીન-?...
ભારત ઓલિમ્પિકની યજમાની કરશે, ફ્રેન્ચ પ્રમુખ મેક્રોનની જાહેરાત, ગુજરાતમાં તડામાર તૈયારી
પ્રજાસત્તાક દિવસ 2024ના અવસરે ફ્રાંસના પ્રમુખ ઈમાન્યુઅલ મેક્રોન ભારતના મુખ્ય મહેમાન હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ દ્વારા આયોજિત ભોજન સમારંભ દરમિયાન ઈમાન્યુઅલ મેક્રોને જણાવ્યું હતું કે''અ?...
ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન-પીએમ મોદી જયપુરમાં કરશે દ્વિપક્ષીય મંત્રણા
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે એટલે કે 25મી જાન્યુઆરીએ જયપુર જશે. આ દરમિયાન ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનનું પણ જયપુરમાં આગમન થશે. ગુરુવારે બપોરે 3:15 થી 5:15 દરમિયાન ઈમેન્યુઅ?...
ફ્રાન્સે માનવ તસ્કરીના આરોપમાં અટકાવેલા 303 મુસાફરો સહિતના વિમાનને ઉડાન માટે આપી લીલીઝંડી
ફ્રાંસના વેટ્રી એરપોર્ટ પર માનવ તસ્કરીની આશંકામાં રોકવામાં આવેલા લિજેન્ડ એરલાઈન્સના પ્લેનને આખરે ત્રણ દિવસ બાદ જવાની મંજૂરી આપવામાં આવી છે. આ પ્લેનમાં 96 ગુજરાતી સહિત 303 લોકો સફર કરી રહ્?...
ફ્રાન્સે 303 ભારતીયોથી ભરેલું વિમાન કેમ કરી લીધું જપ્ત? પેરિસથી લઈને દિલ્હી સુધી હડકંપ
ફ્રાન્સે ભારતીય નાગરિકોને લઈને નિકારાગુઆ જઈ રહેલા એક વિમાનને રોકી દીધું છે. આ પ્લેનમાં 303 ભારતીય નાગરિકો સવાર છે. ફ્રેન્ચ એજન્સીઓને શંકા છે કે વિમાનનો ઉપયોગ માનવ તસ્કરી માટે કરવામાં આવી રહ્?...
આતંકવાદ સામે લડવાના નામે ઈઝરાયેલ ગાઝાને બરબાદ કરવાનુ બંધ કરેઃ ફ્રાંસના રાષ્ટ્રપતિ ભડકયા
ગાઝામાં અત્યાર સુધીમાં ઈઝરાયેલના હુમલામાં 20000 કરતા વધારે લોકોના મોત થયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે ત્યારે ઈઝરાયેલના હુમલાઓ સામે ચિંતા વ્યક્ત કરી રહેલા દેશોમાં હવે ફ્રાંસનો પણ સમાવેશ ...
યુરોપમાં ઈસ્લામને કોઈ સ્થાન નથી…ઈટાલીના પીએમ જ્યોર્જિયા મેલોનીએ મુસ્લિમોને આપી ચેતવણી
ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ ઈસ્લામને લઈને મોટું નિવેદન આપ્યું છે. યુરોપમાં ઈસ્લામ માટે કોઈ સ્થાન નથી. યુરોપ અને ઇસ્લામની સંસ્કૃતિ એકબીજા સાથે બિલકુલ મેળ ખાતી નથી. યુરોપમાં ઇસ્લા?...