હવે તત્કાલ ટિકિટ બુકિંગમાં થતી છેતરપિંડી પર લાગશે રોક, ભારતીય રેલવેનો મોટો નિર્ણય
ભારતીય રેલવે મંત્રાલયે તત્કાલ ટિકિટ બુક કરાવવા અંગે મોટો ફેરફાર કર્યો છે. હવે તત્કાલ ટિકિટ બુક કરાવતી વખતે યુઝરે પોતાનું વેરિફિકેશન કરાવવું પડશે. વેરિફિકેશન વગર તત્કાલ ટિકિટ બુક કરાવી શકા?...