ગાંધીનગરમાં મહેસૂલ વિભાગની ચિંતન શિબિર સમાપ્ત : DyCM હર્ષ સંઘવીનો ‘વન સ્ટેટ, વન એપ્લિકેશન’ પર ભાર
ગાંધીનગરના અડાલજ ખાતે દાદા કન્વેન્શન સેન્ટરમાં મહેસૂલ વિભાગની ત્રિ-દિવસીય ચિંતન શિબિરનો સમાપન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા હતા. તેમણે રાજ્યના તમામ ?...