બનાસકાંઠા જિલ્લામાં આવેલ ૨૨ પાંજરાપોળ અને ૧૮૮ ગૌશાળાઓને એક વર્ષમાં રાજ્ય સરકાર દ્વારા રૂ. ૮૭ કરોડની નિભાવ સહાય અપાઈ
જીવદયામાં પ્રેરાઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં પ્રથમવાર ગૌ માતા માટે 'મુખ્યમંત્રી ગૌ માતા પોષણ સહાય યોજના'નો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે આ યોજના અંતર્ગત બનાસક?...