સિહોર નગરીમાં ગૌતમી નદીનાં કિનારે બિરાજતાં મુક્તેશ્વર મહાદેવ
ઐતિહાસિક સિહોર નગરીમાં ગૌતમી નદીનાં કિનારે બિરાજતાં મુક્તેશ્વર મહાદેવ ભક્તો માટે દર્શનીય રહ્યું છે. પ્રાકૃતિક સૌંદર્ય સાથેનું આ સુવિધાયુક્ત દર્શન સ્થાન છે. ગૌતમી નદીનાં કિનારે પ્રાકૃત?...
પવિત્ર નગરી સિહોરમાં વહેતી ગૌતમી નદી અને કુંડ તંત્રનાં પાપે દૂષિત
ગોહિલવાડની ઐતિહાસિક અને છોટે કાશી ગણાતી નગરી સિહોરમાં ચારે બાજુ ગંદકી અને પ્રદૂષણ રહેલું છે. સિહોરમાં ગૌતમી નદી અને કુંડ વિસ્તારમાં કેટલાંયે સમયથી કોઈ સફાઈ કરવામાં આવી નથી. સરકારી...