ગીર સોમનાથમાં પોલીસ તંત્રમાં મોટો વહીવટી ફેરબદલ: એસપી જયદીપસિંહ જાડેજાનો કડક નિર્ણય, એકસાથે 140 પોલીસ કર્મચારીઓની બદલી
ગીર સોમનાથ જિલ્લામાં પોલીસ તંત્રને વધુ કાર્યક્ષમ, જવાબદાર અને પારદર્શક બનાવવા માટે જિલ્લા પોલીસ અધિક્ષક (એસપી) જયદીપસિંહ જાડેજાએ એક મહત્વપૂર્ણ અને વ્યાપક વહીવટી નિર્ણય લીધો છે. જિલ્લાના વ?...