લોકભારતી પરિવારના સ્વજનોનું વળાવડમાં યોજાશે સ્નેહમિલન
વિશ્વ વાત્સલ્ય માનવ સેવા સંસ્થા બગસરા અને કન્યા વિદ્યાલય વળાવડના ઉપક્રમે લોકભારતી પરિવારના સ્વજનોનું સ્નેહમિલન આયોજન થયેલ છે. સણોસરા લોકભારતીના પૂર્વ વિદ્યાર્થીઓ, કાર્યકરો, પરિવારજનો ?...
નડિયાદની પીજ પ્રાથમિક શાળા ખાતે બાળકો માટેના કાયદાઓની સમજૂતી આપતો કાર્યક્રમ યોજાયો
નડિયાદના પીજ ખાતે આવેલ પ્રાથમિક કુમાર અને કન્યાશાળા ખાતે જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા બાળકો માટેના કાયદાઓની સમજૂતી આપતો જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો. બાળકોને જુવેનાઈલ જસ્ટિસ એક્ટ 2015, ?...