ચાંદીનો પેટ્રોલ પંપ અને છપ્પન ભોગ… બાધા પૂરી થતાં મંદિરમાં યુવકે ભગવાનને ચઢાવી ભેટ
રાજસ્થાનના ચિત્તોડગઢ જિલ્લાના માંડફિયામાં સ્થિત શ્રી સાંવલિયા સેઠ મંદિરમાં તાજેતરમાં શ્રદ્ધા અને ભક્તિનો અનોખો દૃશ્ય સાક્ષાત્ જોવા મળ્યો, જ્યારે ડુંગલાના ઉદ્યોગપતિ માંગીલાલ જરોલી અને ?...
શું તમે જાણો છો ભગવાન શ્રી કૃષ્ણ અને રાધારાણીના લગ્ન કેમ ન થયા? અહીં જાણો સંપૂર્ણ કથા
રાધારાણીનો જન્મ ભાદરવા મહિનાના શુક્લ પક્ષની અષ્ટમી તિથિએ થયો હતો અને આ દિવસ રાધાષ્ટમી તરીકે ઓળખાય છે. જે આ વર્ષે 23મી સપ્ટેમ્બરે ઉજવવાઇ રહી છે. રાધાજીનું નામ આવે અને ભગવાન કૃષ્ણનો ઉલ્લેખ ન હો?...
અંબાજી, સાળંગપુર, સોમનાથ સહિતના પ્રસિદ્ધ યાત્રાધામમાં દેશભક્તિનો રંગ, ભગવાનને ત્રણ રંગોનો દિવ્ય શણગાર
સ્વતંત્રતા દિવસને લઈ આજે દેશભરમાં અનેરો માહોલ છે. દરેક ઘર પર તિરંગા લહેરાતા જોવા મળી રહ્યા છે. દરેક દુકાનો અને અને ખાનગી તેમજ સરકારી બિલ્ડીંગો પર તિરંગો શાનથી લહેરાઈ રહ્યો છે. ધાર્મિક મંદિરો...