બકરી ઇદ અંગે યોગીનો કડક સંદેશ, જાહેરમાં નમાજ અને કુર્બાની કરી તો બચી નહી શકો
ગોરખપુર પહોંચેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, વિશ્વ યોગ દિવસ (21 જૂન) ની 11મી આવૃત્તિને ભવ્ય રીતે ઉજવવા માટે અત્યારથી જ વ્યાપક તૈયારીઓ શરૂ કરવી જોઈએ. જિલ્લામાં મુખ્ય કાર્યક્રમ માટે શ...