અયોધ્યા-કાશીમાં શાળાઓ બંધ, UPના 17 જિલ્લામાં કડક દિશા-નિર્દેશ: મહાકુંભમાં ક્રાઉડ મેનેજમેન્ટનો નવો પ્લાન
પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં લોકો મહાજામનો સામનો કરી રહ્યા છે. કાશી અને અયોધ્યા તરફ જતા માર્ગો પર કેટલાક કિલોમીટર સુધી મહત્તમ ટ્રાફિક જામ છે. જામને જોતા સીએમ યોગી આદિત્યનાથે સોમવારે ...
અ.ભા.વિ.પ નુ 70મુ રાષ્ટ્રીય અધિવેશન ગોરખપુર, ઉત્તર પ્રદેશ ખાતે સંપન્ન થયું
નવનિર્માણ આંદોલન ની 50મી વર્ષગાંઠ નિમિત્તે અ.ભા.વિ.પ, ગુજરાત મા મોરબી, કર્ણાવતી અને સુરત એમ કુલ ૩ "છાત્ર શક્તિ યાત્રા" નુ આયોજન કરશે. સમગ્ર ગુજરાતની વિદ્યાર્થી શક્તિ ને દિશા આપતું ABVP નું પ્રદેશ ?...
RSSના વડા મોહન ભાગવતને મળશે CM યોગી, ચૂંટણી પરિણામો બાદ ગોરખપુરમાં RSSનું મહત્વપૂર્ણ પ્રશિક્ષણ સત્ર
લોકસભા ચૂંટણીના પરિણામો બાદ યુપીના CM યોગી આદિત્યનાથ પ્રથમ વખત સંઘ પ્રમુખ મોહન ભાગવતને મળશે. બંને વચ્ચે આ મુલાકાત ગોરખપુરમાં થશે. યુપીમાં ભાજપના ખરાબ પ્રદર્શન બાદ આ બેઠકને મહત્વની માનવામાં ?...
મસ્જિદો પરથી હટાવાયા 3238 લાઉડસ્પીકર, 7288નો કરાવ્યો અવાજ ધીમો, 22 ડિસેમ્બર સુધી ચાલશે યોગી સરકારનું આ અભિયાન
ઉત્તર પ્રદેશ પોલીસ 23 નવેમ્બર 2023થી રાજ્યભરમાં ઈબાદતગાહો અને મસ્જિદોમાં લગાવવામાં આવેલા ગેરકાયદેસર લાઉડસ્પીકર સામે ઝુંબેશ ચલાવી રહી છે. આ અભિયાન હેઠળ 3000થી વધુ લાઉડસ્પીકર હટાવવામાં આવ્યા છે. ?...
રેલવેમાં મુસાફરી કરતા લોકો માટે ખુશખબર , દિવાળી છઠ પૂજા પર ઘરે જતા લોકો માટે સ્પેશિયલ ટ્રેનો થઈ શરૂ
દિવાળી અને છઠ સહિતના મોટા તહેવારોમાં પોતાના ઘરે જતા મુસાફરોનાને ધ્યાને રાખીને ઉત્તર રેલવેએ બુધવારથી 34 વિશેષ ટ્રેનો દોડાવાની શરૂ કરી છે. આ વિશેષ ટ્રેનો 18 ઓક્ટોબરથી 11 ડિસેમ્બર વચ્ચે 377 ટ્રીપ ક?...