કેનેડાની સરકારે સંસદમાં રજૂ કર્યું નવું બિલ, જાણો ભારતીય મૂળના નાગરિકોને કેવી અસર કરશે
કેનેડા સરકાર નાગરિકતા કાયદામાં એક નવો અને મોટો ફેરફાર કરવા જઈ રહી છે. આ માટે, ત્યાંની સરકારે સંસદમાં C-3 નામનો એક નવો બિલ રજૂ કર્યો છે. આ બિલ મુજબ, હવે કેનેડામાં જન્મેલા બાળકોને ત્યાં નાગરિકતા મ?...
પૂરાવા વગર જ ભારતને દોષી જાહેર કરી દેવાયુ, કેનેડાનો આવો કાયદો છે? ભારતના હાઈકમિશનરે રોકડુ પરખાવ્યુ
કેનેડામાં ભારતના હાઈ કમિશનર સંજય કુમાર વર્માએ એક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં એન્કરને જડબાતોડ જવાબ આપ્યો હતો. સંજય કુમાર વર્માએ કહ્યુ હતુ કે, ખાલિસ્તાની આતંકી હરદીપ નિજ્જરની હત્યાના ?...