થાઇલેન્ડ પછી શ્રીલંકા પહોંચ્યા વડાપ્રધાન મોદી, સંરક્ષણ અને ઉર્જા સહિત અનેક કરારો પર થશે ચર્ચા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે સાંજે ત્રણ દિવસની યાત્રા પર શ્રીલંકા પહોંચ્યા. ભારે વરસાદ છતાં, કોલંબોમાં સેંકડો સ્થાનિકો અને ભારતીય પ્રવાસી સમુદાયના સભ્યોએ વડા પ્રધાન નરેન્દ્ર મો?...
નમો ભારત ટ્રેનમાં સફર કરતી વખતે મળશે આ શાનદાર સુવિધાઓ, જાણો શું-શું છે ખાસ
દિલ્હી-મેરઠ નમો કોરિડોર – એક નવો ચરણ કનેક્ટિવિટી માટે ભારત સરકાર દેશની કનેક્ટિવિટી વધારવા માટે ઘણી નવીન પહેલો ઘડી રહી છે, અને દિલ્હી-મેરઠ નમો કોરિડોર આ દિશામાં એક મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ છ?...
કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયા દ્વારા ભારત સરકારની ADIP યોજના માટે કરી બેઠક
ભારત સરકારની ADIP યોજના હેઠળ દિવ્યાંગજનો માટે મુલ્યાંકન શિબિરનું ભાવનગરમાં આયોજન થશે કેન્દ્રીય રાજ્યમંત્રી અને ભાવનગર સાંસદ નીમુબેન બાંભણીયાએ ADIP યોજનાની જાણકારી આપતા કહ્યું આગામી તારીખ ૫ થ...
ભારત સરકારના નીતિ આયોગ દ્વારા પ્રેરિત જળ ઉત્સવ અભિયાનનો સમાપન કાર્યક્રમ જિલ્લા કલેક્ટર એસ.કે.મોદીની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે યોજાયો
સમગ્ર પખવાડિયા દરમિયાન જળ સંપદાઓ તળાવો, કૂવા, નદીની સાફ-સફાઈ, જળ સંચયના શપથ, જળ ઉત્સવ દોડ(મેરેથોન) સહિતની પ્રવૃત્તિમાં શ્રેષ્ઠ દેખાવ કરનારાઓને પ્રોત્સાહિત કરાયા નર્મદા જિલ્લામાં નીતિ આયોગ...
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય માં કેન્દ્રીય સંચાર બ્યુરો, પાલનપુર દ્વારા મલ્ટીમીડિયા પ્રદર્શનનું આયોજન
કેન્દ્રીય સંચાર બ્યુરો પાલનપુર દ્વારા આયોજિત આ કાર્યક્રમને સરાહતા એચ.એન.જી.યુ પાટણના કુલપતિ પ્રોફેસર કે સી પોરીયા એ જણાવ્યું હતું કે બે દશક પહેલાના સમયમાં સરકાર દ્વારા ચાલતા લોકકલ્યાણકાર?...
ટીબી, અસ્થમા જેવા રોગોની સારવારમાં વપરાતી મહત્ત્વની દવાઓના ભાવમાં 50%નો વધારો
ધ નેશનલ ડ્રગ પ્રાઇસ રેગ્યુલેટર-એનપીપીએ- દ્વારા અસ્થમા, ગ્લુકોમા, થેલેસેમિયા, ટયુબરક્યુલોસિસ-ટીબી અને માનસિક બિમારીના ઇલાજમાં વપરાતી આઠ દવાઓની સિલિંગ પ્રાઇસમાં 50 ટકા સુધીનો વધારો કર્યો છે. ?...
વિદેશી પ્રવાસીઓ માટે ભારત પસંદગીનો દેશ, 1.92 કરોડ લોકોએ કરી મુલાકાત
1970ની 27મી સપ્ટેમ્બરે વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશન (UNWTO) નામની સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. 10 વર્ષ બાદ 1980માં વિશ્વ પ્રવાસન દિવસ ઉજવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સંસ્થાએ આ દિવસને તેના સ્થાપના...
AI પર ભારત સરકારનો મોટો નિર્ણય, બનાવી ખાસ રણનીતિ, અમેરિકા-ચીનને ઝટકો
ભારત સરકાર દ્વારા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર કામ કરવામાં આવી રહ્યું છે. આ અંગે વિવિધ પ્રકારના નિર્ણયો પણ લેવામાં આવી રહ્યા છે. ડેટા સેન્ટર તૈયાર કરતા પહેલા Graphic Processing Unit (GPUs) પણ તૈયાર કરવામાં આવી ?...
PM મોદીએ લક્ષદ્વીપની સુંદરતા કર્યા વખાણ,કહ્યુ- એકવાર અહીં આવનાર વિદેશી ટાપુ ભૂલી જશે!
વડાપ્રધાન મોદી મય બન્યો છે, લક્ષદ્વીપ ટાપુ. દેશ અને દુનિયાના સૌથી સુંદર નયનરમ્ય ટાપુઓ પૈકીના લક્ષદ્વીપમાં વડાપ્રધાન મોદીએ રાત્રી રોકાણ કર્યુ હતુ. 2 જાન્યુઆરી એટલે કે મંગળવારે PM મોદી લક્ષદ્વ...
ખાલિસ્તાની આતંકી પન્નુની હત્યા માટે કાવતરું ઘડાયું હોવાનો અમેરિકાનો દાવો, આરોપ લગાવ્યો ભારતીય ‘અધિકારી’ પર: સરકારે કહ્યું- મામલો ગંભીર, તપાસ કરી રહ્યા છીએ
ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંઘ પન્નુ ફરી ચર્ચામાં છે. ગયા અઠવાડિયે અમેરિકાના એક અખબાર ‘ફાયનાન્સિયલ ટાઈમ્સ’ના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે અમેરિકાએ પોતાની ધરતી પર પન્નુની હ?...