ઢોલ-નગારાના મધુર ગુંજારવ સાથે ખુલ્યા કેદારનાથ ધામના કપાટ, યાત્રા સમયે રાખો આ બાબતોનું ધ્યાન
ઉત્તરાખંડના ચાર ધામોમાંથી એક કેદારનાથ ધામના દરવાજા આજથી ભક્તો માટે ખુલી ગયા છે. . આજે સવાર 7 વાગ્યે કેદારનાથ ધામના દરવાજા ભક્તો માટે ખોલવામાં આવ્યા. આ સમયે મંદિર પરિસરમાં જયઘોષના ગુંજારવ અને...
ચારધામ યાત્રાનો થયો પ્રારંભ, ગંગોત્રી-યમુનોત્રીના કપાટ ખુલતા ભક્તોમાં ભારે ઉત્સાહ…
પહલગામ આતંકવાદી હુમલા બાદ મોટાભાગના ધાર્મિક સ્થાળોએ જવાનું લોકોએ ટાળી દીધું છે. પરંતુ ઉચ્ચ ગઢવાલ હિમાલય ક્ષેત્રમાં આવેલ ગંગોત્રી અને યમુનોત્રી મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી હતી. બુધવારે ?...
ચારધામની પદયાત્રા આ દિવસે થશે શરૂ, બરફ હટાવવાની કામગીરી ચાલુ
કેદારનાથ યાત્રા શરૂ થાય તે પહેલા માર્ગની તૈયારી માટે બરફ હટાવવાનું કામ તેજ ગતિએ ચાલી રહ્યું છે. વહીવટીતંત્ર અને PWDની ટીમો સતત કાર્યરત છે જેથી યાત્રીઓને કોઈ મુશ્કેલી ન થાય. અત્યાર સુધીની પ્ર?...