આજથી દોડશે રીંગ રેલ, ઝાંસી-અયોધ્યા-કાશીને પ્રયાગ સાથે જોડવામાં આવશે
મહાકુંભ (Mahakumbh) દરમિયાન તીર્થરાજ નજીકના ધાર્મિક સ્થળોથી શ્રદ્ધાળુઓને પ્રયાગરાજ લાવવા અને સ્નાન કર્યા બાદ ઘરે પરત લાવવા માટે રીંગ રેલ સેવા આજથી શરૂ થશે.તેમાં તમામ જનરલ કેટેગરીના કોચ હશે. મુસા?...
મહાકુંભ મેળાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે 6 વન-વે સ્પેશિયલ ટ્રેનો દોડાવશે, જાણો ગુજરાતથી કઈ ટ્રેન ક્યારે ઉપડશે?
પશ્ચિમ રેલવે દ્વારા આગામી મહાકુંભ મેળામાં થનારા મુસાફરોના ધસારાને ધ્યાનમાં રાખીને 6 વન વે સ્પેશ્યિલ ટ્રેન દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ 6 વન વે ટ્રેનોમાં ઉધના- પ્રયાગરાજ, વલસાડ-પ્રયાગ?...