પાટણમાં ભગવાન શ્રીરામચંદ્રજીની ૩૮મી ભવ્ય શોભાયાત્રા ઐતિહાસિક ધામધૂમથી યોજાઈ
પાટણ શહેરમાં ૩૮મી વર્ષિક રથયાત્રા અંતર્ગત ભગવાન શ્રીરામચંદ્રજીની ભવ્ય શોભાયાત્રા આજે ધાર્મિક અને રાષ્ટ્રિય ઉત્સાહ વચ્ચે સંપૂર્ણ પવિત્રતા સાથે ઉજવાઈ. યાત્રામાં હજારોની સંખ્યામાં શ્રદ્?...
બનાસકાંઠા થરાદ નવા રામજી મંદિર ખાતે શિવ મંદિરની શિખર પ્રતિષ્ઠા અને ધ્વજારોહણનો ત્રિ દિવસ્ય મહોત્સવ યોજાયો હતો જેમાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી.
થરાદમાં શિવ મંદિર શિખર પ્રતિષ્ઠા તેમજ ધ્વજારોહણ મહોત્સવ યોજવામાં આવી રહ્યો છે જેમાં આજે રામજી મંદિર થી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જે શોભાયાત્રા જવાહર ચોક મહાવીર બજાર કાજીવાસ જુની ગંજ બજાર ?...
પૂ.રવિશંકર મહારાજની 141મી જન્મજયંતિ નિમિતે મહેમદાવાદથી સરસવણીની વિચાર પદયાત્રાનું ભવ્ય આયોજન
પૂજ્ય રવિશંકર મહારાજ વિચાર પ્રચાર પ્રસાર સમિતિ દ્વારા પૂજ્ય મહારાજની 141'મી જન્મજયંતી નિમિત્તે એક વિશાળ વિચાર પદયાત્રાનું આયોજન આગામી તારીખ-25 ફેબ્રુઆરી'2025ના રોજ સવારે 9:00 કલાકે ખાત્રજ ચોકડી અ?...
મહેમદાવાદમાં શ્રી પંચમુખી હનુમાનજી મંદિરે શિવબાબા તથા માતા જગદંબાની પ્રતિષ્ઠાના મહોત્સવ નિમિત્તે યોજાયેલી ભવ્ય શોભાયાત્રા
મહેમદાવાદ શહેરની મધ્યમાં આવેલા ભવ્ય શ્રી પંચમુખી હનુમાનજી મંદિર ખાતે શિવબાબા તથા જગતજનની જગદંબાની દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ મંદિ?...
મહેમદાવાદ શહેરમાં ભગવાન પરશુરામ જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી
ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ગણાતા પરશુરામ ભગવાનના જન્મોત્સવ નિમિત્તે એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન સમસ્ત બ્રહ્મ સમાજ મહેમદાવાદ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં પંચમુખી હનુમાન મંદિરેથી ઢળ...
બાયડના દ્વારકાધીશ મંદિરેથી પ્રભુજીની ભવ્યશોભા યાત્રામાં વૈષ્ણવજનોઊમટ્યાં
બાયડ ગામમાં આવેલા દ્વારકાધીશ મંદિરે પ્રભુનો અલૌકિક છપ્પનભોગ મનોરથનો પ્રસંગ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં ઉમટી પડેલા વૈષ્ણવજનોએ પ્રભુના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. શ...
પ્રભુ શ્રી રામની ભવ્ય શોભા યાત્રા ભાવનગરના મુખ્ય માર્ગો પર ફરી
ચૈત્રી સુદ નોમ ના દિવસે પ્રભુ શ્રી રામ નો જન્મ અયોધ્યામાં થયો હતો તે આપણે સૌ જાણીએ છીએ પરંતુ આ વર્ષે જ્યારે ભગવાન શ્રી રામ અયોધ્યામાં બિરાજમાન છે ત્યારે તેનો ઉત્સાહ અયોધ્યા સહીત સમગ્ર વિશ્વ?...