જેને કોઇ નથી પુછતું તેને મોદી પૂછે છે, દેશ સતત વિકાસના પંથે આગળ વધી રહ્યો છે: PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દાહોદ પ્રવાસ અને ભાષણનો સંક્ષિપ્ત અને પ્રભાવશાળી રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે: https://twitter.com/ANI/status/1926885629893194233 દાહોદથી “મેક ઇન ઇન્ડિયા”ને નવી ગતિ: વડાપ્રધાન મોદીએ ઇલેક્ટ?...
ગુજરાતમાં સિંહની સંખ્યા વધીને 891 થઈ, CM ભૂપેન્દ્ર પટેલે 16મી સિંહ વસ્તી ગણતરીના આંકડા કર્યા જાહેર
ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં 16મી સિંહ વસ્તી ગણતરી કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાંચ વર્ષ બાદ થયેલી સિંહ વસ્તી ગણતરીના આંકડા જાહેર કર્યા હતા. જેમાં ગુજરાતમાં વસવાટ કરતા એશ?...
ગુજરાતના ભુજ એરબેઝ પહોંચ્યા રાજનાથ સિંહ, કહ્યું બ્રહ્મોસ મિસાઈલે પાકિસ્તાનના હોશ ઉડાવી દીધા
ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહ ઓપરેશન સિંદૂર બાદ ગઈકાલે શ્રીનગર પહોંચ્યા હતા તેની બાદ આજે ભૂજ એરબેઝ પહોંચ્યા છે. આ દરમિયાન તેમણે સૈન્ય જવાનો સાથે મુલાકાત કરી હતી. તેની બાદ સંબોધન કર્યુ હતુ?...