ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ વડતાલધામમાં ૨૦૫ રૂમનું અતિથિગૃહનું ભૂમિપૂજન યોજાયું
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થધામમાં શ્રીગોપાલાનંદ સ્વામી અતિથિ ભુવનનું વિસ્તરણ થવા જઈ રહ્યું છે, એકાદશીના પવિત્ર દિવસે અતિથિ ભૂવનના વિસ્તરણનું કામ હાથ ધરવામા આવ્યું. લાખો...