રથયાત્રા પહેલાં ગુજરાત ATSનું મોટું ઓપરેશન: સિદ્ધપુરમાંથી 5 શકમંદોની અટકાયતના અહેવાલ, JeM કનેક્શનની તપાસ
અષાઢી બીજના પાવન પર્વે યોજાનારી ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક રથયાત્રાને ધ્યાનમાં રાખીને ગુજરાત પોલીસ અને સુરક્ષા એજન્સીઓ હાઈએલર્ટ પર છે. રાજ્યના સંવેદનશીલ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ, વાહ...