ગુજરાત અંદાજપત્ર : ૨૦૨૬-૨૭ માટે આદિવાસીઓના દેવી ‘કંસરી દેવી’ના ચિત્ર સાથે વારલી ચિત્રકલા વાળી આકર્ષક બજેટ પોથી પસંદ કરાઈ
નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ 'ગુજરાત અંદાજપત્ર : ૨૦૨૬-૨૭' માટે આદિવાસીઓના દેવી 'કંસરી દેવી'ના ચિત્ર સાથે વારલી ચિત્રકલા વાળી આકર્ષક બજેટ પોથી પસંદ કરી છે. કંસરી દેવી- આદિવાસીઓના દેવી છે જ્યારે ...
ગુજરાતના દરિયાકિનારાની લંબાઈ 1600 નહીં, હવે 2320 કિમી; વિધાનસભામાં ચોંકાવનારું નિવેદન
ગુજરાત વિધાનસભામાં ચાલી રહેલા બજેટ સત્ર દરમિયાન રાજ્યના ભૌગોલિક સીમાચિહ્નોને લઈને એક અત્યંત મહત્વપૂર્ણ અને ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે. અત્યાર સુધી પાઠ્યપુસ્તકો અને સરકારી દસ્તાવ...