ઉત્તર ગુજરાતને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા સાથે જોડવા નમોશક્તિ એક્સપ્રેસ વે, ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ-વે, હાઈસ્પીડ કોરિડોર બનાવાશે
ગુજરાત રાજ્યના નાણાકીય વર્ષ 2025-2026ના અંદાજપત્રમાં, નાણાં પ્રધાન કનુભાઈ દેસાઈએ અનેક લોક કલ્યાણકારી અને વિકાસલક્ષી યોજનાઓની જાહેરાત કરી હતી. ગુજરાતમાં નમોશક્તિ એક્સપ્રેસ વે, ગ્રીનફિલ્ડ એક્સ?...
હિંદુ માનવમાત્રમાં ભગવાનનો અંશ શોધે છે – મહામંડલેશ્વર કૃષ્ણમણીજી મહારાજ
દીકરીઓએ તો આંગણવાડી થી અંતરિક્ષ સુધીની સફર કરી છે - સુશ્રી ભાનુબેન બાબરિયા કન્યાઓ થકી જ રંગોળીમાં રંગ છે અને જીવનમાં સંગીત છે- ડૉ. અમીબેન ઉપાઘ્યાય દિવ્યાંગ કન્યાઓ સહિત 1271 કન્યાઓનું પૂજન હ?...
બનાસકાંઠા પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૫’નું ભવ્ય આયોજન કરાશે….
ગુજરાત સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે અંબાજી ખાતે શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૫'નું આયોજન કરાશે. પવિત્ર યાત્રાધામ ?...