સોશિયલ મીડિયા થકી સરકારની યોજનાઓનો પ્રચાર પ્રસાર કરો – કે.એલ.બચાણી
ગુજરાત સરકાર દ્વારા ૨૫ ડિસેમ્બરના રોજ સુશાસન દિવસ ઉજવણી નિમિતે સરકારની યોજનાકીય બાબતો, મહત્વપૂર્ણ પ્રોજેક્ટ અને નિર્ણયોની સામાન્ય લોકોને જાણકારી સરળતાથી પહોંચાડવા હેતુ કનેક્ટ ગુજરાતની ...
રાજ્યમાં સંભવિત તા.૧૦ થી ૧૩, મે દરમિયાન બે તબક્કામાં એશિયાઈ સિંહની વસ્તી ગણતરી યોજાશે
અન્ય વિશેષતાઓ:- • ગુજરાતમાં સૌપ્રથમ ૧૯૩૬માં સિંહ વસ્તી ગણતરી યોજાઇ હતી • વસ્તી ગણતરી સાથે સિંહની હિલચાલની દિશા, લિંગ, ઉંમર, ઓળખ ચિન્હો, જી.પી.એસ. લોકેશન, ગૃપ કંપોઝીશન વગેરે વિગતો નોંધવામાં આવશ...
જમીન-મકાન ખરીદીના નિયમોમાં સરકારે કર્યો મોટો ફેરફાર, નોંધણી સમયે હવે આ વિગતો ફરજિયાત આપવી પડશે
ગુજરાત સરકારના મિલકત નોંધણી માટેના નવા નિયમો અંગેનો નિર્ણય મિલકત દસ્તાવેજોની સુરક્ષા અને પારદર્શકતા વધારવા માટે લેવામાં આવ્યો છે. મુખ્ય મુદ્દા: ✅ હવેથી ખુલ્લા પ્લોટની તબદીલી દસ્તાવેજોમ...
ઉત્તર ગુજરાતને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા સાથે જોડવા નમોશક્તિ એક્સપ્રેસ વે, ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ-વે, હાઈસ્પીડ કોરિડોર બનાવાશે
ગુજરાત રાજ્યના નાણાકીય વર્ષ 2025-2026ના અંદાજપત્રમાં, નાણાં પ્રધાન કનુભાઈ દેસાઈએ અનેક લોક કલ્યાણકારી અને વિકાસલક્ષી યોજનાઓની જાહેરાત કરી હતી. ગુજરાતમાં નમોશક્તિ એક્સપ્રેસ વે, ગ્રીનફિલ્ડ એક્સ?...
હિંદુ માનવમાત્રમાં ભગવાનનો અંશ શોધે છે – મહામંડલેશ્વર કૃષ્ણમણીજી મહારાજ
દીકરીઓએ તો આંગણવાડી થી અંતરિક્ષ સુધીની સફર કરી છે - સુશ્રી ભાનુબેન બાબરિયા કન્યાઓ થકી જ રંગોળીમાં રંગ છે અને જીવનમાં સંગીત છે- ડૉ. અમીબેન ઉપાઘ્યાય દિવ્યાંગ કન્યાઓ સહિત 1271 કન્યાઓનું પૂજન હ?...
બનાસકાંઠા પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૫’નું ભવ્ય આયોજન કરાશે….
ગુજરાત સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે અંબાજી ખાતે શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૫'નું આયોજન કરાશે. પવિત્ર યાત્રાધામ ?...