ગુજરાતમાં ગત વર્ષ ૨૦૨૪માં અંદાજે ૧૨.૮૮ લાખથી વધુ દેશ-વિદેશના પ્રવાસીઓ વિવિધ ચાર ‘હેરિટેજ સાઈટ’ની મુલાકાતે
ગુજરાતની ચાર હેરિટેજ સાઈટ . ચાંપાનેરને વર્ષ ૨૦૦૪માં ગુજરાતની પ્રથમ ‘હેરિટેજ સાઈટ’નો દરજ્જો . ‘રાણીકી વાવ’ પાટણને ઉત્તમ જળ વ્યવસ્થાપન-કલા માટે વૈશ્વિક વારસામાં સ્થાન . અમદાવાદને યુનેસ્કો ?...
નડિયાદ ખાતે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ : પાટીદાર અનામત આંદોલન બાદના કેસ પરત ખેંચવાને લઈને સત્તાવાર જાહેરાત
ખેડા જિલ્લાના નડિયાદ ખાતે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં જણાવેલ કે, ગુજરાતમાં ૨૦૧૫માં પાટીદાર અનામત આંદોલન સમયે હાલ ભાજપના ધારાસભ્ય અને તે સમયના પાટીદાર આંદ?...
આણંદ મહાનગરપાલિકા દ્વારા ચાલતા ઢોર ડબ્બામાં ગોવંશની દયનીય હાલત
આણંદ જિલ્લામાં એક તરફ ગોવંશ ની ચિંતા કર્યા LCB દ્વારા ભાલેજમાં ઉપરાછાપરી બે ગેરકાયદેસર કતલખાના પકડી પાડવામાં આવ્યા છે. પરંતુ બીજી તરફ રસ્તે રઝળતા ગોવંશ બાબતે આણંદ મહાનગરપાલિકા દ્વારા બિલકુ?...
નડિયાદ સંતરામ મંદિર ખાતે શ્રી રામ ચરિત માનસ નવ્હાન પારાયણ યોજાયું
પ્રાતઃ સ્મરણિય યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજશ્રીના 194 માં સમાધિ મહોત્સવ તથા બ્રહ્મલીન અષ્ટમ મહંત પ.પૂ. નારાયણદાસજી મહારાજ ના દ્વિ શતાબ્દી પર્વ નિમિત્તે સેવાતીથૅ સંતરામ મંદિર, નડિયાદ ના ?...
વાવના માવસરી પોલીસ સ્ટેશન ખાતે બિરાજમાન માતાજીની તિથિ ઉજવાઈ
વાવ તાલુકાના માવસરી ખાતે પોલીસ સ્ટેશન કંપાઉન્ડમાં આવેલ વહાણવટી સિકોતર માતાજીની પ્રતિષ્ઠા વર્ષ ૨૦૦૮ માં થતાં ૨૦મી જાન્યુઆરીને સોમવારના રોજ ૧૭મી વર્ષગાંઠ ઉજવાતા હવન યોજાયો હતો, સિકોતર માત?...
ખંભાત રૂરલના પીએસઆઈનો રાઈટર ૧.૫૦ લાખની લાંચ લેતા એસીબીના છટકામાં રંગેહાથે ઝડપાયો
ખંભાત ખાતે ફરિયાદીના મિત્ર વિરૂદ્ધ ખંભાત રૂરલ પોલીસ મથકે ૧૪ પેટી વિદેશી દારૂરે પકડાતા પ્રોહિબિશનનો ગુનો દાખલ થયો હતો. જે ગુનાની તપાસ કરનાર પીએસઆઈના રાઈટર તરીકે ફરજ બજાવતા રોશનકુમાર જગદીશ?...
તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં શ્રી સરસ્વતી વિદ્યાલય – ઉમરેઠનું શ્રેષ્ઠ પ્રદર્શન
ઉમરેઠ તાલુકા કક્ષાના યોજાયેલ ખેલ મહાકુંભ શ્રી સરસ્વતી વિદ્યાલયના વિદ્યાર્થીઓએ જુદી જુદી રમત સ્પર્ધામાં ભાગ લઈ નંબર પ્રાપ્ત કરેલ છે. આમાં દિવ્યરાજ ચાવડા ચક્ર ફેકમાં પ્રથમ નંબર, દિવ્યરાજ ચ?...
પ્રયાગરાજ મહાકુંભમેળામાં મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા ‘માનસ મહાકુંભ’
પ્રયાગરાજ મહાકુંભમેળામાં મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા 'માનસ મહાકુંભ' પ્રારંભ થયો છે. અંહિયા સંતો અને વિદ્વાનોની ઉપસ્થિતિમાં દીપપ્રાગટ્ય થયું છે. તીર્થસ્થાન પ્રયાગરાજ મહાકુંભમેળો ચા?...
ઉમરેઠ સંતરામ મંદિરના મહંતશ્રી એ ગોરજ કેન્સર હોસ્પિટલમાં રીસર્ચ સેન્ટર નુ ઉદ્ધાટન કર્યું
મુનિ સેવા આશ્રમ, ગોરજ પ.પૂ. અનુબેન ઠક્કર ની ૨૪ મી પૂણ્ય તિથિ નિમિત્તે ઉમરેઠ સંતરામ મંદિરના મહંતશ્રી, પ.પૂ. ગણેશદાસજી મહારાજના શુભ હસ્તે તેમજ ડો. વિક્રમભાઈ પટેલ કેન્સરની હોસ્પિટલ, અને રીસર્ચ સે...
થરાદમાં આયુષ્માન યોજના ધરાવતી અનેક હોસ્પિટલો માં અનકોલીફાઈડ સ્ટાફ નર્સ – આરોગ્ય વિભાગ તપાસ કરે
ગરીબ અને મધ્યમ વર્ગ ના પરિવારો ને સારી સારવાર મળી રહે તેવા હેતું થી સરું કરવામાં આવેલી સરકારની આયુષ્માન યોજનામાં થરાદ ની મોટાભાગ ની હોસ્પિટલો માં અનકોલીફાઈડ સ્ટાફ નોકરી કરી રહ્યો છે જેના ક?...