ગુજરાતમાં 8 કલાકમાં 84 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ નર્મદાના સાગબારામાં ખાબક્યો 5 ઈંચ વરસાદ
ગુજરાતમાં મોસમ પલટી લેતાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે. આજે 25 જૂન, બુધવારના રોજ રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 1 જુલાઈ સુધી ર?...
નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિની અધ્યક્ષતામાં સંવિધાન હત્યા દિવસ – ૨૦૨૫નો કાર્યક્રમ યોજાયો
એકતા ઓડિટોરિયમની બહાર સિગ્નેચર કેમ્પેઈનમાં સહભાગી બની કટોકટીની સમયરેખા અંગેનું પ્રદર્શન સૌએ નિહાળ્યું. ગુજરાતના આદિજાતિ શ્રમ રોજગાર અને ગ્રામવિકાસ વિભાગના રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપ...
રથયાત્રાને પગલે આવતીકાલ રાતના 12 વાગ્યાથી બંધ થશે આ રસ્તા, અમદાવાદ પોલીસનું જાહેરનામું
જગન્નાથ ભગવાનની 148મી રથયાત્રાને હવે ગણતરીના કલાકો બાકી છે અને સમગ્ર અમદાવાદ શહેર ભક્તિમય માહોલમાં ડૂબી ગયું છે. આગામી 27 જૂન શુક્રવારના રોજ ભગવાન જગન્નાથ ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે નગર?...
કોણ બનશે સરપંચ : આજે ગુજરાતમાં 4564 ગ્રામ પંચાયતોનું રિઝલ્ટ, જાણો કોણ ક્યાં કોની થઇ જીત
ગુજરાતમાં આજ રોજ ગ્રામ પંચાયતની ચૂંટણીઓના પરિણામો માટે મતગણતરી શરૂ થઈ ગઈ છે અને તમામ તબક્કામાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજ્યભરમાં કુલ 4564 ગ્રામ પંચાયતો માટે સરપંચ અને સભ્યોની ચૂંટણીઓ ?...
ધો.10 અને ધો.12ના વિદ્યાર્થીઓને રાહત! પૂરક પરીક્ષાને લઈને રાજ્ય સરકારે લીધો મહત્ત્વનો નિર્ણય
ગુજરાતમાં સતત બે દિવસથી વરસી રહેલા ભારે વરસાદના કારણે દક્ષિણ અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જેના પરિણામે સામાન્ય જીવન ઉપરાંત શૈક્ષણિક વ્યવસ્થાઓ પણ પ્રભાવિત થઈ છે. ખા...
NSA ડોભાલે ચીનના ઉપરાષ્ટ્રપ્રમુખ સાથે કરી મુલાકાત, આતંકવાદ મુદ્દે આપ્યો કડક સંદેશ
ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSG) અજિત ડોભાલ શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)ની 20મી બેઠકમાં ભાગ લેવા ચીન પહોંચી ગયા છે. બીજિંગના ‘ગ્રેટ હૉલ ઓફ ધ પીપલ’માં યોજાયેલી બેઠકમાં ડોભાલે આતંકવાદ પર આકરા પ્રહ...
ગુજરાતના બંદરો પર ઇરાન જતાં એક લાખ ટન બાસમતી ચોખા અટવાયા
ઈઝરાયેલ-ઈરાન યુદ્ધની સીધી અસર હવે ભારતના બાસમતી ચોખા નિકાસકારો પર પડતી જોવા મળી રહી છે, ખાસ કરીને ઈરાન તરફ જતા વેપાર પર. ઓલ ઇન્ડિયા રાઈસ એક્સપોર્ટર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર ઈરાન માટે મોક?...
નવસારીમાં સતત વરસાદથી વિજલપોર શાકમાર્કેટમાં પાણી ભરાયા
નવસારીમાં સવારથી જ વરસી રહેલા વરસાદને કારણે શહેરના રસ્તાઓ પાણીથી તરબોળ થઈ ઉઠ્યા છે. સુરતની સાથે નવસારીમાં પણ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યાં છે. જેના કારણે વિજલપોર વિસ્તારમાં પાણી ભરાયા છે. ?...
શ્રી કમલમ્ રાજપીપલા નર્મદા ખાતે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસે શ્રદ્ધાંજલિ
નર્મદા કિનારે આવેલા શ્રી કમલમ્ ખાતે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે ભવ્ય શ્રદ્ધાંજલિ સમારોહ યોજાયો. આ પ્રસંગે પુષ્પાંજલિ અર્પણ કરીને ભારતની અખંડતા અને રાષ્ટ્રીય એકતા માટ...
અમદાવાદ રથયાત્રાઃ એન્ટી-ડ્રોન સિસ્ટમ, અમદાવાદ પોલીસનું સતત નિરીક્ષણ અને AIનો ઉપયોગ
27 જૂનના રોજ અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા યોજાવા જઈ રહી છે. જેને લઈને તંત્ર અને સ્થાનિક મંદિર પ્રશાસન તરફથી સંપૂર્ણ તૈયારી પણ કરવામાં આવી છે. અમદાવાદ પ્લેન ક્રેશ બાદ સાદાઈથી રથયાત...