લોકમાતા અહલ્યા દેવી ત્રીજન્મશતાબ્દી ઉત્સવ સમિતિ સંસ્કૃતિ સંવર્ધન ટ્રસ્ટ અને મહિલા સમન્વય, ગુજરાત પ્રાંત આયોજિત
આ કાર્યક્રમના અધ્યક્ષ આદરણીય રાજમાતા શુભાંગિની દેવી ગાયકવાડ (અધ્યક્ષ, લોકમાતા અહલ્યા દેવી ત્રીજન્મશતાબ્દી ઉત્સવ સમિતિ ગુજરાત પ્રાંત અને ચાન્સેલર, એમ. એસ. યુનિવર્સિટી, વડોદરા) અને અતિથિ વિશ...
સ્વદેશી જાગરણ મંચ ગુજરાત પ્રાંતના વિચાર અને પ્રશિક્ષણ વર્ગનું આયોજન થયું.
આદરણીય શ્રી કાશ્મીરી લાલ જી. રાષ્ટ્રીય સંઘઠક સ્વદેશી જાગરણ મંચ મુખ્ય વક્તા અને શ્રી મનોહર લાલજી અગ્રવાલ, ગુજરાત પ્રદેશ સંઘઠકના માર્ગદર્શનમાં યોજાયેલ વર્ગમાં સમગ્ર ગુજરાત પ્રદેશમાંથી ૨૨૧ ...
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ- ગુજરાત પ્રાંતના સંઘ શિક્ષા વર્ગનો લુણાવાડા ખાતે પ્રારંભ
મુડ નથી, ટાઈમ નથી, ટાઈમપાસ જેવા શબ્દોને જીવનમાં પ્રવેશના આપી જીવનમાં શ્રેષ્ઠ સંકલ્પ કરી જીવનનો શ્રેષ્ઠ ઉદેશ્ય માટે ઉપયોગ કરીએ-પૂ પ્રિતમમુનીજી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, ગુજરાત પ્રાંતના સં?...