રક્ષાબંધન પર મુસાફરોને મોટી રાહત: ગુજરાત ST દોડાવશે 6,500 વધારાની ટ્રિપ, 26થી 30 ઓગસ્ટ સુધી વિશેષ વ્યવસ્થા
રક્ષાબંધનના પવિત્ર પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે. તહેવાર દરમિયાન પોતાના વતન જઈને ભાઈને રાખડી બાંધવા જતી બહેનો તેમજ અન્ય મુસાફરોની સંખ્યામાં મોટો વધારો થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને ગ...