રક્ષાબંધન પહેલાં ગુજરાત STની મુસાફરોને મોટી ભેટ: ગાંધીનગરથી 101 નવી બસોનું લોકાર્પણ, સ્લીપર કોચથી લાંબી મુસાફરી બનશે આરામદાયક
રક્ષાબંધનના પવિત્ર તહેવાર પૂર્વે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મુસાફરોને મહત્વપૂર્ણ ભેટ આપવામાં આવી છે. ગાંધીનગર ખાતે આયોજિત કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ 1...
રક્ષાબંધન પર મુસાફરોને મોટી રાહત: ગુજરાત ST દોડાવશે 6,500 વધારાની ટ્રિપ, 26થી 30 ઓગસ્ટ સુધી વિશેષ વ્યવસ્થા
રક્ષાબંધનના પવિત્ર પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે. તહેવાર દરમિયાન પોતાના વતન જઈને ભાઈને રાખડી બાંધવા જતી બહેનો તેમજ અન્ય મુસાફરોની સંખ્યામાં મોટો વધારો થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને ગ...