ગુજરાત વિદ્યાપીઠના 71માં પદવીદાન સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ રહેશે ઉપસ્થિત
મહાત્મા ગાંધીજી દ્વારા સ્થાપિત ગુજરાત વિદ્યાપીઠમાં આવતીકાલે 71મો પદવીદાન સમારોહ ધામધૂમથી યોજાવાનો છે. આ ઐતિહાસિક પ્રસંગે ભારતની રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્?...
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા આયોજિત “સજ્જન શક્તિ સંગમ” કાર્યક્રમને લઇને જે વિવાદ ઊભો કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે એ સંદર્ભમાં સ્પષ્ટતા
ગુજરાત વિદ્યાપીઠમાં 22મી ડીસેમ્બર 2024ના રોજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, નારણપુરા, કર્ણાવતી દ્વારા આયોજિત "સજ્જન શક્તિ સંગમ" કાર્યક્રમને લઇને મીડિયામાં જે વિવાદ ઊભો કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે એ સં...
ગુજરાત વિદ્યાપીઠમાં વિદ્યાર્થીનીઓને ગરબા રમવા પર પ્રતિબંધ!: ગૃહમાતાએ છાત્રાલયમાંથી કાઢી નાખવાની આપી ધમકી
મા આદ્યશક્તિના પવિત્ર પર્વ એવા નવરાત્રિની રાજ્યભરમાં ઉજવણી થઈ રહી છે. રાજ્યની ઘણી શાળાઓ અને કોલેજોમાં પણ વિદ્યાર્થીઓની આસ્થા અને ઉત્સાહને ધ્યાને લઈને ગરબા કાર્યક્રમો યોજાતા હોય છે. તેવામ?...