ગુજરાતના હૃદયમાં વસેલું પાટણ કેવા ઇતિહાસનું સાક્ષી છે, જાણો A ટુ Z માહિતી
પ્રાચીન શહેર અણહિલવાડા પાટણની સ્થાપના 8મી સદીમાં ચાવડા વંશના પ્રથમ રાજા વનરાજ ચાવડાએ કરી હતી. દંતકથા અનુસાર, આ શહેરની સ્થાપના તેના બાળપણના ભરવાડ મિત્ર અનાહિલ દ્વારા સૂચવવામાં આવેલી જગ્યાએ ...
મોડા પડ્યા તો ગયા કામથી! ગુજરાત સરકારનું સરકારી કર્મચારીઓ માટે કડક ફરમાન, જાણો શું લેવાયો નિર્ણય
ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓની હાજરી અંગે નિયમો વધુ કડક બનાવ્યા છે. હાલમાં, પ્રાયોગિક ધોરણે, નવા સચિવાલય સંકુલના તમામ વિભાગો, કલેક્ટર ઓફિસ અને ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસ (DDO) ગાંધીનગર, કર?...
નાણા પ્રધાન કનુ દેસાઇએ 3લાખ 70હજાર 250 કરોડનું બજેટ રજૂ કર્યુ
રાજ્ય સરકાર દ્વારા આજે બજેટ જાહેર કરવામાં આવ્યું છે. નાણા પ્રધાન કનુ દેસાઇ ચોથી વાર બજેટ રજૂ કર્યું છે. નાણાકીય વર્ષ 2025-26નું પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવ્યુ છે. વિકસિત ભારત 2047 ને ધ્યાન માં રાખી જ?...
ઉત્તરાખંડ બાદ ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડની તૈયારી – ડ્રાફ્ટ તૈયાર કરવા માટે પાંચ સભ્યોની કમિટીની રચના
ગુજરાત સરકારે સમાન નાગરિક સંહિતા (Uniform Civil Code - UCC) લાગુ કરવા માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે. આ સમિતિનું નેતૃત્વ સુપ્રીમ કોર્ટની નિવૃત્ત ન્યાયાધીશ, જસ્ટિસ રંજના દેસાઈ કરશે. સમિતિના અન્ય સભ?...
28મી ઓક્ટોબરે પીએમ મોદી ગુજરાત આવશે, કયા શહેરોની લેશે મુલાકાત ને શેનું કરશે ઉદઘાટન
પીએમ મોદી ફરી એકવાર ગુજરાતમાં આવી રહ્યા છે. પીએમ મોદી આગામી 28 ઓક્ટોબર ગુજરાતની મુલાકાત લશે. સપ્ટેમ્બર મહિનામાં પીએમ મોદી ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવ્યા હતા, અને કરોડોના વિકાસકાર્યોની ?...
વેરાવળ સોમનાથ ડિમોલિશન કેસમાં કોર્ટે અરજદારોને રાહત ન આપી
વિશ્વ પ્રસિદ્ધ મંદિર સોમનાથ આસપાસ થયેલા ડિમોલિશન વિરુદ્ધમાં કરાયેલી અરજી ગુજરાત હાઈ કોર્ટે માન્ય ન રાખી હતી અને અરજદારોને રાહત આપવાનો ઈનકાર કર્યો હતો. વેરાવળ સોમનાથમાં ડિમોલિશન મુદ્દે ?...
મોદી, વારાણસી અને વડાપ્રધાનોના મતવિસ્તારો
આખો દેશ લોકસભાની ચૂંટણીના રંગે રંગાયેલો છે. સાત તબક્કામાં યોજાનારી ચૂંટણીના ચાર તબક્કા સંપન્ન થઇ ગયા છે. હજુ ત્રણ તબક્કા બાક છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યાંથી ચૂંટણી લડવાના છે એ વારણસી બે?...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મતદાન કરવા આવશે ગુજરાત, જાણો ક્યા અને કેટલા વાગે કરશે મતદાન
લોકસભાની ચૂંટણીને લઈને દેશભરનું રાજકારણ ગરમાયું છે. અલગ અલગ પાર્ટીઓ મતદારોને રિઝવવાના પ્રયાસમાં લાગી છે, ત્યારે હવે ટૂંક સમયમાં જ એટલે કે 7 મી મેના રોજ ગુજરાતભરમાં મતદાન થવાનું છે. જેમાં મતદ...
આજથી PM મોદી ગુજરાતમાં ચૂંટણી પ્રચારના કરશે શ્રી ગણેશ, 2 દિવસમાં 14 લોકસભા આવરી લેશે
લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાનને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં ચૂંટણીના પ્રચારમાં કોઈ કચાશ છોડવા માગતા નથી. રાહુલ ગાંધીના 2 દિ...
દેશનો સૌથી લાંબો એક્સપ્રેસ-વે 2024ના અંત સુધીમાં થઈ જશે તૈયાર, ગુજરાતના બે મોટા શહેરને પણ થશે ફાયદો
દેશમાં એક્સપ્રેસ-વે બનાવવાનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે. આ યોજના હેઠળ 1350 કિલોમીટરના દેશના સૌથી લાંબા એક્સપ્રેસ-વેનું પણ કામ ચાલી રહ્યું છે, જે 2024ના અંત સુધીમાં પૂરું થઈ જશે. આ એક્સપ્રેસ વે ગ?...