ગુજરાતમાં સિંહની સંખ્યા વધીને 891 થઈ, CM ભૂપેન્દ્ર પટેલે 16મી સિંહ વસ્તી ગણતરીના આંકડા કર્યા જાહેર
ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં 16મી સિંહ વસ્તી ગણતરી કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાંચ વર્ષ બાદ થયેલી સિંહ વસ્તી ગણતરીના આંકડા જાહેર કર્યા હતા. જેમાં ગુજરાતમાં વસવાટ કરતા એશ?...
સરહદ પર તણાવ વચ્ચે સરકારનો મોટો નિર્ણય, વધુ 3 અધિકારીઓને સોંપાઈ મહત્ત્વની જવાબદારી
હાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર ચાલી રહેલા તણાવ વચ્ચે સરકારે એક મોટો નિર્ણય લીધો છે. સ્ટેટ ડિઝાસ્ટર ઇમજન્સી ઓપરેશન સેન્ટર ખાતે વધુ 3 અધિકારીઓની નિયુક્તિ કરવામાં આવી છે. વહીવટી અધિકા?...
PM મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોન વાતચીત કરી , રાજ્ય સરકાર પાસે મેળવી વિગતો
ગુજરાતના સરહદી વિસ્તારોમાં સર્જાયેલી નવી પરિસ્થિતિને પગલે PM નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી. તેમણે રાજ્યમાં શાંતિ અને સુરક્ષાની સ્થિતિ અંગે પૂરી માહ?...
પહેલગામ હુમલા બાદ ગુજરાતના 21 ટાપુઓ પર પ્રતિબંધ, પરવાનગી વિના પ્રવેશ નહીં
ગુજરાતમાં દેશનો સૌથી મોટો દરિયાકાંઠો વિસ્તાર છે. આ ઉપરાંત ઘણી વખત દુશ્મન દેશો તેમની યોજનાઓને અમલમાં મૂકવા માટે દરિયાઈ વિસ્તારોનો ઉપયોગ કરે છે. આવામાં પહેલગામ આતંકવાદી હુમલા બાદ દરિયાઈ સુર?...