વડાપ્રધાન નરેન્દ્ર મોદી મતદાન કરવા આવશે ગુજરાત, જાણો ક્યા અને કેટલા વાગે કરશે મતદાન
લોકસભાની ચૂંટણીને લઈને દેશભરનું રાજકારણ ગરમાયું છે. અલગ અલગ પાર્ટીઓ મતદારોને રિઝવવાના પ્રયાસમાં લાગી છે, ત્યારે હવે ટૂંક સમયમાં જ એટલે કે 7 મી મેના રોજ ગુજરાતભરમાં મતદાન થવાનું છે. જેમાં મતદ...
આજથી PM મોદી ગુજરાતમાં ચૂંટણી પ્રચારના કરશે શ્રી ગણેશ, 2 દિવસમાં 14 લોકસભા આવરી લેશે
લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાનને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં ચૂંટણીના પ્રચારમાં કોઈ કચાશ છોડવા માગતા નથી. રાહુલ ગાંધીના 2 દિ...
દેશનો સૌથી લાંબો એક્સપ્રેસ-વે 2024ના અંત સુધીમાં થઈ જશે તૈયાર, ગુજરાતના બે મોટા શહેરને પણ થશે ફાયદો
દેશમાં એક્સપ્રેસ-વે બનાવવાનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે. આ યોજના હેઠળ 1350 કિલોમીટરના દેશના સૌથી લાંબા એક્સપ્રેસ-વેનું પણ કામ ચાલી રહ્યું છે, જે 2024ના અંત સુધીમાં પૂરું થઈ જશે. આ એક્સપ્રેસ વે ગ?...
PM મોદીએ દેશના સૌથી પહેલા ઑટોમોબાઇલ ઇન-પ્લાન્ટ રેલવે સાઇડિંગનું કર્યું ઉદ્ઘાટન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મારૂતિ સુઝૂકી ઇન્ડિયા લિમિટેડ (MSIL)ની સંપૂર્ણ માલિકીની સહાયક-કંપની સુઝૂકી મોટર ગુજરાત પ્રાઇવેટ લિમિટેડ ખાતે ભારતના સૌ પ્રથમ ઑટો?...
આવતીકાલે ફરી PM મોદી ગુજરાત પ્રવાસે: કરશે વિવિધ પ્રોજેક્ટોનું લોકાર્પણ, સંબોધશે જનસભા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે 12 માર્ચ 2024 એટલે કે કાલે દાંડીકૂચ દિવસ નિમિત્તે અમદાવાદમાં 'આશ્રમ ભૂમિ વંદના' કાર્યક્રમમાં સામેલ થશે અને ‘મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ પુનઃનિર્માણ પ્રોજેક્?...
પ્રમુખ સ્વામી મહારાજને નાસાની અનોખી શ્રદ્ધાંજલિ, ચંદ્ર પર લેન્ડ થનારા સ્પેસક્રાફ્ટ પર તેમની તસવીર..
NASAનું ખાનગી અવકાશયાન BAPSના પ્રમુખસ્વામી મહારાજને અનોખી શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે. વાત જાણે એમ છે કે, NASAનું ખાનગી અવકાશયાન ઓડીસિયસ હાલમાં ચંદ્ર તરફ આગળ વધી રહ્યું છે. આ અવકાશયાન BAPS સ્વામિનારાયણ ...
ગઇ સદીમાં 600 ભાષાઓ લુપ્ત થઇ, દર બે અઠવાડિયે એક ભાષા લુપ્ત થઇ રહી છે
તા.૨૧ ફેબુ્રઆરી, બુધવારે વિશ્વ માતૃભાષા દિનની ઉજવણી થશે. તે નિમિત્તે શહેરમા આકૃતિ આર્ટ ગેલેરી ખાતે માતૃભાષા ગૌરવ પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યુ છે. આ પ્રદર્શનના આયોજક સંજય મશીહીએ માતૃભ...
NFSA ધારકોને પણ PMJAY હેઠળ કાર્ડ અપાશે, મંત્રીએ આપી આંકડાકીય માહિતી
માનવીને ઝડપી અને વિનામૂલ્યે સારવાર મળી રહે તેવા ઉમદા હેતુથી તત્કાલીક મુખ્યમંત્રી અને વડાપ્રધાન મોદીએ દેશમાં સૌપ્રથમ વર્ષ 2013માં ગુજરાતમાં મા કાર્ડ યોજનાનો અમલ શરૂ કર્યો હતો. આ યોજના અત્યાર?...
જય શ્રી રામ સેના ગુજરાત પ્રદેશ દ્વારા બારડોલી સર્કીટ હાઉસ ખાતે ગુજરાત અધ્યક્ષ પરમ ચેતન’ બાપુ – પીનાક મોદીની અધ્યક્ષતામાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ.
જય શ્રીરામ સેના 17 રાજ્યમાં હિન્દુત્વની અસ્મિતા, ગરિમા અને સુરક્ષા માટે કાર્યરત છે. ત્યારે ગુજરાત ખાતે જય શ્રીરામ સેનાની શુભ શરુઆત થઇ છે.આજ રોજ જય શ્રીરામ સેના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ પરમચેત...
કપડવંજનો ગૌરવશાળી વ્યક્તિઓનું સન્માન કરાયું
કપડવંજ તાલુકા વિદ્યાર્થી સંઘ અને કપડવંજના ભામાશા પરિવાર શ્રી સી. પારેખ શેઠના સમસ્ત પરિવારના સંયુક્ત ઉપક્રમે અને વર્ષોથી મુંબઈ રહી વતન કપડવંજ પ્રત્યે અપાર લાગણી ધરાવતા વતન પ્રેમી દિનશા શા?...