હવેથી નમાઝ માટે વિધાનસભામાં 2 કલાકનો બ્રેક નહીં અપાય, આ રાજ્ય સરકારે ખતમ કર્યો બ્રિટિશકાળનો નિયમ
આસામ વિધાનસભામાં શુક્રવારે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાં શુક્રવારની નમાજનો બ્રેક રદ્દ કરવામાં આવ્યો હતો. આ નિર્ણયથી બ્રિટિશ યુગના શાસનનો અંત આવશે, જે અત્યાર સુધી અમલમાં હતો. મુખ્?...
નડિયાદ એસઆરપી ગ્રાઉન્ડથી ઇફકો વાળા હોલ સુધી આજે તિરંગા યાત્રા યોજાશે
ખેડા જિલ્લામાં તારીખ 15 મી ઓગસ્ટ સ્વતંત્ર દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી થનાર છે. જેના અનુસંધાને તારીખ 12મી ઓગસ્ટ સવારે એસઆરપી ગ્રાઉન્ડથી ઇફકો વાળા હોલ, નડિયાદ સુધી ભવ્ય તિરંગા યાત્રા યોજાશે. જિલ?...
“તમે સ્પીકરના અધિકારના રક્ષક નથી”,અમિત શાહ ગૃહમાં અખિલેશ યાદવ પર કેમ ગુસ્સે થયા?
સંસદીય બાબતો અને લઘુમતી બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ ગુરુવારે લોકસભામાં ‘વક્ફ એમેન્ડમેન્ટ બિલ-2024’ રજૂ કર્યું હતું. આ દરમિયાન ગૃહમાં વિપક્ષી દળોએ એક અવાજે આ બિલનો વિરોધ કરતા હોબાળો મચાવ્યો ...
બાંગ્લાદેશમાં ફસાયેલા દૂતાવાસના 190 કર્મચારીઓ સ્વદેશ પરત ફર્યા, ઢાકાથી એર ઈન્ડિયાની ફ્લાઈટ દિલ્હી પહોંચી
બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિંસાને ધ્યાનમાં રાખીને ભારતે ઢાકામાં પોતાના દૂતાવાસનો સ્ટાફ ઘટાડ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ એવા ઘણા કર્મચારીઓને પાછા બોલાવવામાં આવી રહ્યા છે જેઓ ખૂબ જ મહત્વપ?...
વડાપ્રધાન મોદીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે સીધી વાતચીત કરી, કહ્યું આ યાત્રા યોજનાઓનો લાભ લેવા માટેનો મોટો અવસર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ફરી એક વાર વીડિયો કોન્ફરન્સ દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે સીધી વાતચીત કરી છે. વડાપ્રધાન મોદીએ લાભાર્થીઓને તેમના વ્યવસાય, પરિવાર અને ક...
ભારતીય પાસપોર્ટ સરેન્ડર કરવામાં ગુજરાત TOP-3માં, જુઓ કયું રાજ્ય છે સૌથી મોખરે
તાજેતરમાં જ ગેરકાયદેસર રીતે અમેરિકા જઈ રહેલ પ્રાઈવેટ જેટને ફ્રાન્સનાં વેટ્રી એરપોર્ટ પર ઝડપી પાડવામાં આવ્યું હતું. ત્યારે આ વિમાનમાં 303 જેટલા મુસાફરો હતા. જેઓ ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘ?...
RBI સહિત 11 બેન્કોને ઉડાવી મૂકવાની ધમકી મળતાં ખળભળાટ, ધમકી આપનારે કરી વિચિત્ર માગ
મુકેશ અંબાણી બાદ હવે મુંબઈમાં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ની ઓફિસને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ ઈમેલમાં આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસ અને નાણામંત્રી નિર્મલા સીતાર...
ભારતીય નેવીને આજે મળશે INS ઇમ્ફાલ, બ્રહ્મોસ મિસાઇલથી હશે સજ્જ, દરિયામાં આ રીતે ભારત બનશે મજબૂત
ભારતીય સેના સતત તેની સૈન્ય ક્ષમતા, ખાસ કરીને તેની દરિયાઈ શક્તિ વધારવાનો પ્રયાસ કરી રહી છે. આ શ્રેણીમાં ભારતીય નૌકાદળ આજે INS ઈમ્ફાલને કમિશન આપવા જઈ રહ્યું છે. તે આજે મુંબઈ ડોકયાર્ડ ખાતે કાર્યર?...
રામલલ્લાની બનાવાઈ 3 મૂર્તિઓ, પરંતુ સ્થાપિત થશે માત્ર એક જ, જાણો કેવી રીતે એક મૂર્તિની કરાશે પસંદગી?
રામલલ્લા 22 જાન્યુઆરીએ અયોધ્યાના રામ મંદિરમાં બિરાજમાન થશે. રામલલ્લાની કઇ મૂર્તિ મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે, તે આ મહિનાની 29 તારીખે મળનારી બેઠકમાં નક્કી કરવામાં આવશે. માહિતી અનુસાર, બેંગલ...
ભારતમાં 2030 સુધીમાં દર વર્ષે 1 કરોડ ઈલેક્ટ્રિક વાહનો વેચાશે: નીતિન ગડકરી
ભારતમાં ઈલેક્ટ્રિક વાહનોની વધતી માંગને ધ્યાનમાં રાખીને ઘણા વાહન નિર્માતાઓ દ્વારા પોતાના ઈલેક્ટ્રિક વાહનો લોન્ચ કરવામાં આવી રહ્યા છે. જેમાં ટુ વ્હીલરથી લઈને ફોર વ્હીલર સામેલ છે. આ ટ્રેન્ડ?...