આધાર સાથે લિંક નહીં કરનાર પાન કાર્ડ શું નિષ્ક્રિય થઈ ગયા છે? સંસદના શિયાળુ સત્રમાં સરકારે આપ્યો આ જવાબ
કેન્દ્ર સરકારે પાન અને આધારને લિંક કરવાની છેલ્લી સમયમર્યાદા 30 જૂન 2023 આપી હતી. આ પછી, લોકો 1000 રૂપિયાનો દંડ ભરીને પાન અને આધારને લિંક કરાવી રહ્યા છે. આધારને પાન સાથે લિંક કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે,...
દેશને મળશે વધુ 6 વંદે ભારત એક્સપ્રેસ, PM મોદી આપશે લીલી ઝંડી, જાણો ક્યા શહેરને મળશે
દેશમાં લોકોને સેમી હાઈ સ્પીડ ખૂબ પસંદ આવી રહી છે. આવી સ્થિતિમાં, લોકોની મુસાફરીને વધુ સુવિધાજનક બનાવવા માટે, દેશને ટૂંક સમયમાં વધુ 6 વંદે ભારત મળવા જઈ રહી છે. આપને જણાવી દઈએ કે, વંદે ભારતમાં ઓક્...
રામ મંદિરના એ ‘વિશ્વકર્મા’ કે જેમની 15 પેઢી 200 થી વધુ મંદિરોની ડિઝાઇન બનાવી ચુકી છે, જાણો ચંદ્રકાંત સોમપુરા વિશે
22 જાન્યુઆરી, 2024 ના રોજ, ભારત એક એવી ઘટનાનું સાક્ષી બનવા જઈ રહ્યું છે જેની આખો દેશ લગભગ દાયકાઓથી આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો હતો. આ દિવસે અયોધ્યાના રામ મંદિરનું ઉદ્ઘાટન થશે. ઉદ્ઘાટન પ્રસંગે ભારત?...
વાયુ સેના પોતાની મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવવાનું ચાલુ રાખશે : એર ચીફ માર્શલ ચૌધરી
વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ વી. આર. ચૌધરી એ જણાવ્યું હતું કે આ સમયે વિશ્વ એક નિર્ણાયક સમયગાળામાં છે અને ફેરફારનું વલણ મજબૂતી સાથે ભારતના પક્ષમાં છે. તેમણે કહ્યું હતું કે 'ગ્લોબલ સાઉથ'માં ભાર...
દુશ્મન દેશોના હાંજા ગગડાવી નાખશે ભારતનું આ યુદ્ધ જહાજ, એડનની ખાડીમાં કરાયું તહેનાત
દુશ્મન દેશોના હાંજા ગગડવા ભારતે દરિયામાં ખતરનાક મિસાઈલ વિધ્વંસક ઉતાર્યું છે. સ્વદેશી નિર્મિત મિસાઈલ વિધ્વંસક ખૂબ ઘાતક છે. આ મિસાઈલને એડનની ખાડીમાં તહેનાત કરવામાં આવશે. જેને લઈને સંરક્ષણ મ?...
30 વર્ષ બાદ નજીક આવશે મંગળ અને શનિ દેવ, આ 3 રાશિ પર વરસાવશે કૃપા, કરી દેશે માલામાલ
જેની અસર તમામ 12 રાશિઓ પર અસર પડતી હોય છે. લગભગ 30 વર્ષ બાદ વર્ષ 2024માં શનિ અને મંગળ ગ્રહની યુતિ બનવા જઈ રહી છે. શનિદેવ હાલ કુંભ રાશિમાં ભ્રમણ કરી રહ્યાં છે. આ સાથે જ મંગળ ગ્રહ 2024ની શરૂઆતમાં કુંભમાં ગો...
રાફેલ હવે દરિયાની પણ ચોકી કરશે, નૌસેનાના બે યુદ્ધજહાજો પર તહેનાત કરાશે 26 મરીન રાફેલ
ભારતીય નૌસેના આકાશ બાદ દરિયામાં પણ સુરક્ષા વધારવાની તૈયારી કરી રહી છે. આ માટે ભારતીય નૌસેનાએ 26 રાફેલ મરીન જેટ ખરીદવાની તૈયારી શરૂ કરી છે. આ માટે ભારત સરકાર ટૂંક સમયમાં ફ્રાન્સ સાથે એક સોદો પા?...
જ્ઞાનવાપીમાં મળ્યા મંદિરના અનેક સબૂત, ASI સર્વમાં ખુલાસો
જ્ઞાનવાપી પર ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)ના સર્વેમાં મોટા સમાચાર સામે આવ્યા છે. સૂત્રો કહે છે કે ઘણા સચિત્ર પુરાવા છે જે સ્પષ્ટ કરે છે કે જ્ઞાનવાપી મંદિરનો એક ભાગ છે. આ અઠવાડિયે, સોમવારે, ASIએ જ?...
જાણો તે 3 કાયદા, જેને મોદી સરકાર ‘ગુલામી માનસિકતા’ કહીને બદલવા જઈ રહી છે
સંસદના શિયાળુ સત્રના 13મા દિવસે બુધવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં ભારતીય ન્યાય (દ્વિતીય) કોડ 2023, ભારતીય નાગરિક સંરક્ષણ (દ્વિતીય) કોડ 2023 અને ભારતીય પુરાવા (દ્વિતીય) બિલ 2023 રજૂ કર્યા...
ખાતામાં નથી એક રૂપિયો તો શું ગ્રાહકે ચુકવવો પડશે ચાર્જ ? જાણો શું કહે છે RBIનો નિયમ
ઘણી વખત તમને એવી સમસ્યાનો સામનો કરવો પડે છે કે બેંક તમને જાણ કર્યા વિના તમારા ખાતામાંથી પૈસા કાપી લે છે. આવી સ્થિતિમાં તમે બેંકમાં ફરિયાદ કરો. શું તમે જાણો છો કે જો તમારા ખાતામાં ઝીરો બેલેન્સ ?...