સેવક હોય તે સ્વામી બનવાને લાયક હોય છે, જે હનુમાનજી છે. – મોરારિબાપુ
ચિત્રકુટધામ તલગાજરડામાં હનુમંત જન્મોત્સવ પ્રસંગે વિવિધ પ્રતિભાઓને 'હનુમંત સન્માન' અને વિવિધ સન્માન અર્પણ થયાં આ પ્રસંગે મોરારિબાપુએ ચિંતન ઉદ્બોધન કરતાં કહ્યું કે, સેવક હોય તે સ્વામી બનવા...
કલગામમાં રાયણીના ઝાડમાં બિરાજમાન હનુમાનજી, અહીં જીવંત સ્વરૂપે પૂજાય છે બજરંગબલી
રાજ્યના દરેક ગામે હનુમાનજીનું નાનું કે મોટું મંદિર હોય છે. ભગવાન શ્રી રામના પરમ ભક્ત હનુમાનજીને કળિયુગના દેવ પણ માનવામાં આવે છે. વલસાડ જિલ્લામાં આવેલા હનુમાનજી મંદિરમાં હનુમાનજી મૂર્તિ સ્?...
શા માટે હનુમાનજીની પૂજા ફક્ત મંગળવાર અને શનિવારે જ કરવામાં આવે છે? જાણો કારણ
હનુમાનજીને હિન્દુ ધર્મમાં સૌથી લોકપ્રિય દેવતાઓમાંના એક માનવામાં આવે છે. હનુમાનજીને કળિયુગના એકમાત્ર જીવંત દેવતા તરીકે પણ પૂજવામાં આવે છે. હનુમાનજીને ભગવાન શિવનો અવતાર માનવામાં આવે છે અને...
ગુજરાતમાં અહીં બિરાજમાન સ્વયંભુ કષ્ટ નિવારણ હનુમાનદાદા, સચોટ નિવારણનો છે પરચો
સુરત જિલ્લાના ઓલપાડ નજીક ગોલા ગામે આવેલું કષ્ટ નિવારણ હનુમાનજીનું મંદિર આસ્થાનો પ્રતીક છે. અહીં સ્વયંભુ હનુમાનજી બિરાજમાન છે, જે શ્રદ્ધાળુઓમાં ખૂબ જ લોકપ્રિય છે. હનુમાનજી વિશે રામાયણ, મહા?...
અબુબાધી બાદ હવે આફ્રિકામાં ખુલશે સાઉથ પોલનું સૌથી મોટું હિન્દુ મંદિર, 2027 સુધી દર્શન શરૂ થશે
અબુધાબી પછી બોચાસણ નિવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) હવે દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં દક્ષિણ ધ્રુવનું સૌથી મોટું મંદિર બનાવી રહી છે. આ મંદિર જોહાનિસબર્ગના સૌથી વ્યસ્ત અ...
હનુમાનજીએ કેમ લીધો પંચમુખી અવતાર, જાણો શું છે દરેક મુખનું મહત્વ
હનુમાનજી ભગવાન શ્રી રામના પરમ ભક્ત તરીકે ઓળખાય છે. લોકવાયક અનુસાર હનુમાનજીનું નામ સાંભળતા જ મોટભાગના દુ:ખ દૂર થઈ જાય છે. આપણામાંથી મોટા ભાગે બધા જ લોકોએ પંચમુખી હનુમાનજીની મૂર્તિ કે ફોટા જોય...