અમદાવાદના ગોતામાં હનુમાનજીનું દિવ્ય મંદિર, બજરંગ બલી ભક્તોને આપે છે સાક્ષાત પરચા
અમદાવાદના ગોતામાં દેવનગર રોડ પાસે સંત શ્રી ચેતનધામ ઉદાસીન આશ્રમ આવેલો છે. ચેતનદાસ બાપુ હનુમાનજીના ઉપાસક હતા એટલે આશ્રમમાં હનુમાન મંદિર બનાવવામાં આવ્યું છે. મંદિરમાં બાપુનો અખંડ ધૂણો, અખંડ ...
દેશનું એકમાત્ર મંદિર જ્યાં પત્ની સાથે પૂજાય છે બજરંગબલી, કથામાં બ્રહ્મચર્યનો ઉલ્લેખ
આજે દેશભરમાં હનુમાન જયંતિનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. હિન્દુ કેલેન્ડર મુજબ, હનુમાન જયંતિ દર વર્ષે ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. શાસ્ત્રોમાં સંકટમોચન હન?...
ગોળીબાર હનુમાનજી મંદિરના મહંત મદાનમોહનદાસ બાપા બ્રહ્મલીન થયા.
સૌરાષ્ટ્ર એ સંતોની ભૂમિ છે.જેમાં ગોહિલવાડના સંતોની તો વાત જ અલગ છે.ગોહિલવાડમાં બજરંગદાસ બાપા,મસ્તરામ બાપા,મદનમોહન દાસ બાપા જેવા સંતોનું અનેરું અનેરું યોગદાન રહ્યું છે.ત્યારે આજે ગોળીબાર હ?...